Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભુસ્તરશાસ્ત્રીઓ સતત નજર રાખી રહયા છે જાકે રાજયના અનેક શહેરોમાં અવારનવાર ભૂકંપના...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિના પગલે ચેન સ્નેચરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે. દિવાળીના તહેવારો...

ન્યાય પ્રક્રિયાને ઉત્તમ પ્રકારની બનાવીએ રાજ્ય  સરકારનું અગ્રિમ લક્ષ્ય છે : ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા કાયદા અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ...

પ્રાકૃતિક ચિકિત્સા પંચ મહાભૂતના સિદ્ધાંત પર આધારિત : પ્રકૃતિ સાથે જોડાવું એટલે જીવન અને પ્રકૃતિથી વિમુખ થવું એટલે મૃત્યુ :...

રાજકોટ,  રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારના ૧૭૫ લોકોને આંખમાં સોજા સાથે પાણી નીકળતી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે...

જિયોફોન અને જિયો ઇન્ટરેક્ટનાં પ્રવેશની ધ સોશિયલ કન્ટ્રિબ્યુશન અને ઇન્નોવેશન એવોર્ડ કેટેગરીઓમાં અતિ પ્રશંસા થઈ જિયોની ઓફરને પ્રતિષ્ઠિત વર્લ્ડ કમ્યુનિકેશન...

(એજન્સી) પટણા, કાર્તિકી પૂર્ણિમાના અવસરે બિહારના (Patna, Bihar, Kartiki purnima) અનેક જીલ્લાઓમાં ડૂબી જવાથી થયેલા મોતની આંકડો ૧ર પર પહોંચી...

પ્રથમ વર્ષે ૨૭૧૭૪૬૮ પ્રવાસી પહોંચ્યા અમદાવાદ,  નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે નવા ઉમેરવામાં આવેલા આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળીના વેકેશન...

ટ્રકની ટક્કરથી રિક્શાનો ભુક્કો બોલી ગયો- ગંભીર રીતે ઘાયલ અન્ય ત્રણને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા અમદાવાદ,  અરવલ્લીના જિલ્લાના મોડાસાના દાવલી...

વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે નવું ક્રેડિટ કાર્ડ કે લોન લેતાં મિલેનિયલ્સની સંખ્યામાં કુલ ૫૮ ટકા સુધીનો વધારો થયો અમદાવાદ, ટ્રાન્સયુનિયન...

ભગવાન શિવે ચંદ્રદેવને ક્ષય રોગથી મુક્ત કર્યા. રત્નાકર સમુદ્ર તટે પ્રભાસ ક્ષેત્રમાં શિવ –સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા.  જ્યાંથી ચંદ્રએ પોતાની ક્ષીણ...

મુખ્યમંત્રીશ્રીનો સુરત મહાનગર માટે ઐતિહાસિક નિર્ણય -સુરત શહેરના ડેવલપમેન્ટ પ્લાનમાં રખાયેલી ૧૬૬૦ હેકટર જમીનોના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦ વર્ષથી...

મુંબઈ, 11 નવેમ્બર, 2019: ઔદ્યોગિક પાવર ઇલેક્ટ્રોનિક્સ અને પાવર કન્વર્ઝન ઇક્વિપમેન્ટની ડિઝાઇન અને ઉત્પાદનમાં સંકળાયેલી કંપની હિંદ રેક્ટિફાયર્સ લિમિટેડે આજે...

અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતા પરેશ નાથાભાઇ ગોહેલ નામના યુવકની ગળાટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળવાના...

અમદાવાદ : આજે દેવ દિવાળી અને કારતક સુદ પૂનમને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ...

અયોધ્યા : રામની નગરી અયોધ્યામાં આજે કાર્તિક પુર્ણિમાના અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથી જ સધન સુરક્ષા...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોનુ ઓપરેશન ઓલઆઉટ જારી રહ્યુ છે. કાશ્મીર ખીણના ગન્દરબાલ વિસ્તારમાં અથડામણ દરમિયાન સુરક્ષા...

મુંબઈ : કોંગ્રેસ પાર્ટીએ આજે કહ્યું હતું કે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સરકારની રચના કરવા માટે તમામ વિકલ્પોને ચકાસ્યા વગર મહારાષ્ટ્રમાં...

રાંચી : ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએમાં તિરાડ પડી ગઇ છે. લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ...

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા કેન્દ્રીય કેબિનેટની મંજુરી અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજુરીને લઇને શિવસેનાએ નારાજગી વ્યક્ત કરી હતી...

નવરાત્રી બાદ ર૮ કિલોમીટરના રોડ રીસરફેસ થયાઃરમેશ દેસાઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.