Western Times News

Gujarati News

(એેજન્સી) નવીદિલ્હી, ગુજરાતના આકર્ષણોની યાદીમાં વધુ એક નામ ઉમેરાનાર છે. ગુજરાતમાં દેશના સૌથી મોટા કેકટસ ગાર્ડન(થોર)નું નિર્માણ થઈ રહ્યુ છે....

૧૫મી જુલાઈએ ટ્રકે સામેથી આવતી રીક્ષા અને બાઈકને અડફેટે લીધી હતી- કોર્ટે અકસ્માતની ગંભીર નોંધ લીધી અમદાવાદ,   કચ્છના આશાપુરા માતાના...

સુષ્મા ઉપરાંત શીલા દિક્ષીત અને ખુરાનાના નિધન નવી દિલ્હી,  દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારના દિવસે મોડી રાત્રે હાર્ટએટેક થયા...

અજીત ડોભાલ જમ્મુ કાશ્મીરથી કલમ-370 હટાવ્યા પછી શોપિયાં મુલાકાત પર છે. તેમણે અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતુ....

સૂરતઃ બુધવારઃ- મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બનીને આગળ વધી રહી છે ત્યારે રાજય સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન પુરૂ પાડવા...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ...

જામનગર જિલ્લા(ગ્રામ્ય)માં ડેન્ગ્યું વિરોધી માસ-જુલાઈ–૨૦૧૯ ઉજવણીનો માસ -ડેન્ગ્યુ, ચીકનગુનીયાના રોગ અટકાયત ઝુંબેશ (સંકલન- દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ) જામનગર તા.૦૬ ઓગષ્ટ,...

મુંબઈ, બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની ફિલ્મોમાં હવે વધારે સક્રિય દેખાઈ રહી નથી પરંતુ તેની ચર્ચા હજુ પણ...

જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરતા સાત દિનમાં સમસ્યાનો હલ કરવાની કલેકટરની બાહેંધરી (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ...

(પ્રતિનિધિ) નેત્રામલી, સાબરકાંઠા જિલ્લા વિસ્તારમાં બનતાં મોટરસાયકલ ના ચોરાઈ જવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ચોરી ના બનાવો અટકાવવા...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ના નવા બોરભાઠા સ્થિત આવેલ તક્ષશિલા વિધાલયમાં પ્રાથમિક વિભાગ માં ધોરણ ૫ થી ૭ના વિદ્યાર્થીઓ વચ્ચે દેશ...

સામે પક્ષના માણસો દ્વારા લાકડી વડે માથાના ભાગે માર મારતા ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્‌યા્‌... (પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં...

(પ્રતિનિધિ) બાયડ, માલપુર માં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જીલ્લા કલેક્ટર એમ.નાગરાજનની ઉપસ્થિતિ માં મહિલા શિક્ષણ દિન ની ઉજવણી કરાઈ પૂર્વ...

લાહોર: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને પાકિસ્તાનની એક કોર્ટે દોષિત જાહેર કર્યો છે. હાફિઝ સઈદ સાથે જોડાયેલો કેસ...

“પોંડેચરી ને કારણે શ્રી અરવિંદ આશ્રમ પ્રખ્યાત છે એવું નથી પણ આશ્રમને કારણે પોંડેચરી વિશ્વભરમાં જાણીતું બન્યું છે !”  ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.