Western Times News

Gujarati News

નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સિધારામ આજે ૧૧ મી વાગ્યે મોદી ૨.૦ સરકારના પ્રથમ બજેટ રજૂ કરે છે. સુસ્ત અર્થતંત્ર...

(પ્રતિનિધિ દ્વારા નવીદિલ્હી : લોકસભામાં બજેટ રજુ કરતાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને ભારપૂર્વક જણાવ્યુ હતુ કે સરકારને મજબુત દેશ, મજબુત...

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૦૩ માં ભૂતપૂર્વ ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્‌યાની હત્યાના ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, અને...

ખેડબ્રહ્મા, દરવર્ષે નીકળતી ખેડબ્રહ્મામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજરોજ રંગેચંગે સંપન્ન થઈ હતી ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં આવેલ ઠાકોર મંદિર અને...

(પ્રતિનિધિ) સેવાલીયા, અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે શ્રી જગન્નાથ મંદીર , અડાલજ ના અધ્યક્ષ શ્રી એસ. કે.નંદા સાહેબ તથા તેમની ટિમ...

(પ્રતિનિધિ) મોડાસા, વરસાદી માહોલ ભક્તો માં અનેરો ઉત્સાહ ઃ ઠેર ઠેર અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં આજે...

વિરમગામ, અષાઢીબીજે વિરમગામ શહેર સહિત રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. વિરમગામ શહેરના ૪૦૦ વર્ષથી...

(પ્રતિનિધિ) ભરૂચ, અષાઢી બીજના આજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે નાગરિકોને દર્શન આપવા તેમના દ્વારે...

અમદાવાદ: રિલાયન્સ જિયોએ અમરનાથ યાત્રા માટે જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 102નો સ્પેશ્યલ પ્રીપેઇડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. અમરનાથની યાત્રા અતિ...

અમદાવાદ નજીક ભાડજ ગામ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે સુવર્ણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે મહાઆરતીમાં મોટી સંખ્યામાં...

પૂજ્ય મહંતસ્વામીએ ભારત અને વડાપ્રધાન મોદીની સુરક્ષા-સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા  આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય...

મુંબઇ : કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે આરએસએસ સાથે જાડાયેલા માનહાનિના એક કેસમાં મુંબઇની એક કોર્ટમાં ઉપસ્થિત...

અમદાવાદ, 4 જુલાઈ, 2019 : સાલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુટ્સને 2009માં આદર્શ ફાઉન્ડેશનના એક પ્રમુખ અંગના રૂપમાં સ્થાપિત કરવામાં આવેલ છે....

રાજય સરકાર અને કોર્પોરેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા :  મહંત દિલીપદાસજી મહારાજને શુભેચ્છા પાઠવવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના જાણીતા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભગવાન જગન્નાથની કૃપા ગુજરાત પર વરસતી રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી વાંછના...

(પ્રતિનિધિ) અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભારે હર્ષોઉલ્લાસ વચ્ચે પ્રારંભ થયો છે અને પરંપરાગત રૂટ પર ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવાના...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછનરૂપ એક ઘટના બની છે અખાડામાં કુશ્તી શીખવા આવતા એક યુવકે અન્ય...

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નર્મદાની સપાટીમાં સતત વધારો (પ્રતિનિધિ) ગાંધીનગર : રાજયમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પાણીની કારમી અછત સર્જાઈ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.