મિત્રો પાસે ન જતાં યુવાનને ગંભીર ઈજા પહોંચાડી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કાયદાને હાથમાં લઈને ફરતા લુખ્ખા તત્ત્વો શહેરભરમાં ખુલ્લેઆમ ઘુમી...
તા. 28 જાન્યુ. 2020ના રોજ વેસ્ટર્ન ટાઈમ્સમાં મિલકત વેરા વધારાની દરખાસ્ત ફગાવવામાં આવશે તેમજ વાહનવેરાની દરખાસ્તને યથાવત રાખવામાં આવશે તેમ...
રૂ. 218 કરોડના મિલકત વેરાની દરખાસ્કત ફગાવી : વાહન વેરો યથાવત - એફએમ રેડીયો સ્ટેશન બનાવવા માટે જાહેરાત -સ્માર્ટ સોસાયટી...
વેપારી વસ્ત્રાપુરમાં આવેલી ઓફીસ અને ઘરને તાળાં મારી ભાગી જતાં વૃધ્ધે ફરિયાદ નોંધાવી અમદાવાદ: અમેરીકા ફરીને પરત આવ્યા બાદ વૃદ્ધે...
ડીસા તાલુકાના દામા-રામપુરા ગામમાં જામફળના ૩ હજાર રોપાઓનું વાવેતર કરાયું પાલનપુર: સમયના સથવારે બનાસકાંઠા જિલ્લાએ ઘણાબધા ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી...
રાજપીપળા: નર્મદા જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ.ના સંયુકત ઉપક્રમે આજે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલના પટાંગણમાં નર્મદા જિલ્લાના યોજાયેલા ત્રિમાસિક...
ભુજ: સ્વ. વેલજી વીરજી હાલાઇ, સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. રામજી વેલજી હાલાઇ, સ્વ. વાલબાઇ દેવજી પિંડોરીયાનાં સ્મણાર્થે દાતાશ્રી વિશ્રામભાઇ...
કેન્દ્રીય મંત્રી મંડળે સુરતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંજુર કરી : મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી અને મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીનો હ્રદયપૂર્વકનો...
નવી દિલ્હી: જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્સ્ટ બનાવવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ પણસોરા ગામે તારીખ ૦૧ ફેબ્રુઆરી‚ ૨૦૨૦ ના રોજ નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ-પ્રતિષ્ઠા...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે સવારે શહેરના વાસણા વિસ્તારમાં દબાણમાં આવતાં સાત જેટલા મંદિરો તોડી પાડવામાં આવતાં...
રાજ્યમાં આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ વિભાગ હેઠળ ફાળવવામાં આવતી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરીને છેવાડાના...
અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની જાહેરાતને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા જારદાર આવકાર આપવામાં આવ્યો છે. મુખ્યંમત્રીએ...
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા હવેથી વીજ કોન્ટ્રાકટરના લાયસન્સ, વિવિધ પરીક્ષામાંથી મુક્તિ, લિફ્ટ અને એસ્કેલેટર પ્રભાગની તમામ કામગીરીઓ ઓનલાઈન કરવાનો મહત્વનો...
અમદાવાદ: રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારીના વિવાદને લઇ આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને કેટલાક મહત્વના નિર્દેશ જારી...
લખનૌ: દુનિયાની સૌથી મોટી સંરક્ષણ પ્રદર્શની અથવા તો ડિફેન્સ એક્સ્પોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહોંચીને તમામ બાબતો અંગે માહિતી મેળવી...
નવી દિલ્હી: તમામ થાપણદારોના હિતોનું રક્ષણ કરવાના ઇરાદા સાથે કેન્દ્રીય કેબિનેટે આજે બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારાને લીલીઝંડી આપી હતી. આના...
દહેરાદુન: સિયાચીનમાં માઇનસ ૨૬ ડિગ્રીમાં તૈનાત ભારતીય જવાનનુ મોત થયુ છે. ઉત્તરાખંડના નિવાસી રમેશ બહુગુણાનુ સિયાચીન સેક્ટરમાં ફરજ વેળા મોત...
અમદાવાદ: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦-૨૧નું શૈક્ષણિક સત્ર તા.૨૦ એપ્રિલ, ૨૦૨૦થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. જેથી વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા...
અમદાવાદ: આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડા. જયંતી રવિએ જણાવ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને ‘પબ્લિક હેલ્થ ઇમરજન્સી...
BSVI જીપ કંપાસ તાત્કાલિક અસરથી ભારતભરમાં ગ્રાહકોને ઉપલબ્ધ પેટ્રોલ તેમજ ડીઝલ વેરિયાંટ્સમાં એન્જિન સ્ટોપ/સ્ટાર્ટ ફીચર દરેકમાં સામાન્ય ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે...
મહાશિવરાત્રિ તહેવારને લઇ જૂનાગઢમાં ભવ્ય આયોજનો અમદાવાદ, કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઔર...
આદિવાસીના ખોટા પ્રમાણપત્રોને લઇને ગાંધીનગર ખાતે દેખાવ કરતા લોકોને ભાજપ સાંસદ વસાવાનું પણ સમર્થન અમદાવાદ, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઇને નોકરી...
વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી લોકલાગણીને પ્રધાનમંત્રીશ્રીએ માન આપ્યું છે:- શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી...
નવી દિલ્હી, બેંક ડિપોઝીટ પરના વીમા કવચની રકમ એક લાખ રૃપિયાાૃથી વાૃધારી પાંચ લાખ રૃપિયા કરવાના સરકારના નિર્ણયનો અમલ આજથી...
