Western Times News

Gujarati News

અમદાવાદ, આવતી કાલે ધુળેટીનો પ્રસંગ છે જેના પગલે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ધૂળેટીએ દોઢ કલાક વધુ પાણી આપવાની પણ જાહેરાત કરવામાં આવી...

તા. ર માર્ચ-૨૦૨૦ સુધીમાં દેશમાં ૭૯૯૫૦ સોલાર રૂફટોપ – ગુજરાતમાં ૫૦૯૧૫ ‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના અન્વયે રાજ્યમાં ૨૦૨૨ સુધીમાં...

આમળા સ્વાસ્થય માટે લાભદાયક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વળી તે કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનું પણ સારું સ્ત્રોત...

સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. કેનેડાના વૈજ્ઞાનિકો અનુસાર...

આ અંગે ફેસબુકે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં વધેલા સામાજિક દબાણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. કંપની એવું...

ખેડબ્રહ્મા અંબિકા મંદિરે આજે હોળીની પૂનમે માનવ મહેરામણ ઉમટયો હતો. વહેલી સવારથી જ મંદિર પરિક્રમામાં દર્શનાર્થીઓ બોલ મારી અંબે જય...

આગામી તા. ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે દાહોદ, દાહોદ જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ખરીદી કરવામાં આવશે....

રાજ્યભરમાં આજે હોળીની પર્વની રંગારંગ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.યાત્રાધામ શામળાજી અને ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં રાજા રણછોડનાં...

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે આવેલી સંયુક્ત માલીકીની આશરે ૧૩ હેકટર જમીનમાં અન્ય માલીકોની જાણ બહાર ખોટી સહીઓ,ખોટા સોગંદનામા દ્વારા ખોટી...

નેત્રામલી : ઇડર નવગામ લેઉવા પાટીદાર સમાજના નેત્રામલી અને ડુંગરી ગામના ( હાલ- અંકલેશ્વર)  વિધાર્થીઓ હિમાંશુ ચેતનભાઈ પટેલ અને ક્રિશ...

દાહોદ : ઔધોગિક તાલીમ સંસ્થા, ઝાલોદ ખાતે તા. ૧૮/૦૩/૨૦૨૦ના રોજ સવારે ૯.૦૦ કલાકે ભરતી મેળો યોજાશે. હીરો મોટો ક્રોપ લિમિટેડ, હાલોલ, પંચમહાલમાં કામ કરવા...

ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા પાછલા ૪ વર્ષથી સીસીટીવી કેમરાની નિગરાની હેઠળ પરીક્ષાઓ યોજાઈ રહી છે ત્યારે...

 રંગોનો તહેવાર એટલે હોળી-ધુળેટી,પરંતુ હવે કેમીકલવાળા રંગોનું ચલણ અને ચમક વધાવાથી પ્રાકૃતિક રંગ ઝાંખો પડી રહ્યો છે, ભગવાન શ્રીકૃષ્ણ પણ...

વોશિગ્ટન: દુનિયાના દેશો કોરોના વાયરસના કારણે પરેશાન છે.સમગ્ર ઉત્તરીય ઇટાલી સીલ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે અમેરિકાના ન્યુયોર્કમાં ઇમરજન્સી જાહેર...

શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચાંદીની પિચકારી ધરાવવામાં આવશે. - હોળી એટલે માનવ સમાજમાં રહેલી અસહ્યપ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. –સાધુ...

યશ બેંકના શેરના ભાવમાં ઉછાળો : રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ :કોરોના વાઈરસની અસર ને કારણે સેન્સેક્સમાં ૧૪૦૦ અને નીફટીમાં ૪૦૦...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.