Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સાદોલીયા રોડ ઉપર થી પ્રસાર થઇ રહેલ સીએનજી કાર માં અચાનક આગલાગતા નાસભાગ મચી...

(પ્રતિનિધિ) મોડાસા,  વારેણા ગામમાં આંતરિક ડખાને લીધે બે જૂથ પડી ગયા છે જેમાં એક જૂથની મહિલાઓ દ્વારા સાબરડેરીમાં મહિલા દૂધ...

વલસાડની આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલનો ૧૦૦માં વર્ષમાં પ્રવેશ (પ્રતિનિધિ) વલસાડ, પારસી જર્થોસ્ત સદગૃહસ્થોએ પ્રગટાવેલા પવિત્ર આતશનો સેવા યજ્ઞ ગરીબો અને...

(પ્રતિનિધિ) બાયડ, વિવિધ માપદંડોના આધારે સર્વે કરાયા પછી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે દેશના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનના જાહેર કરેલા રેન્કીંગમાં ૮૭...

(પ્રતિનિધિ) બાયડ, મોડાસા નગરની અગ્ર ગણ્ય સંસ્થા શ્રીનાથ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સામાન્ય જનરલ સભા ચેરમેન શ્રી સુરેન્દ્રભાઈ જે. શાહ...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના બલાઢા ગામે શાળા પ્રવેતસોસવ તેમજ કન્યા કેળવણી તથા બાલમેળાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી...

શ્રીકૃષ્ણની અનન્ય લીલાઓમાં સુદામાનો પ્રસંગ પોતાની એક અનોખી ભાત પાડે છે. પોતાની સાથે અભ્યાસ કરનાર સુદામાને દ્રરિદ્ર, દીન-દશામાં જાઈને ભગવાનના...

સફળતા મેળવવા માટે મિત્ર અને પરિવારની જરૂર હોય છે. પણ સફળતાના શિખરે પહોંચવા માટે દુશ્મન અને પ્રતિસ્પર્ઘીની જ જરૂર હોય...

આપણા ઘરોની આસપાસ બહારની રમતોનું મહત્વ સામાન્ય રીતે ઘટી ગયું છે. આપણે ટેકનોલોજીની દુનિયામાં જીવી રહ્યા છીએ અને આપણા બાળકો...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે ઈન્કમટેક્ષ જંક્શન ઉપર નવા બનાવવામાં આવેલ ફ્લાયઓવર બ્રિજ અને પશ્ચિમ ઝોન નારણપુરા...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગત કેટલાક બનાવોમાં પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓ ભાગી જવાની ઘટના બની હતી જાકે ગઈકાલે મેટ્રો કોર્ટમાંથી એક...

મંદિરના પરિસરમાં પ્રથમ વખત ૧૬ ગજરાજાનું મહંત દિલીપદાસજીએ પૂજન-અર્ચન કરી આરતી ઉતારી : મંદિરમાં સવારથી જ ભજનો-રાસગરબાની જમાવટ કરતા ભક્તોઃમંગળા આરતી...

અમદાવાદ : મેઘાણીનગરમાં રહેતા ટ્રાફીકમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પોતાને ત્યા આવતાં ગેસ ડિલીવરી બોયના મિત્રને રૂપિયા ઉછીના આપ્યા બાદ...

ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગને સૌથી વધુ સાત મેમો મળ્યાઃમેયરની ગાડીને ત્રણ ઈ-મેમો મળ્યા : ચૂંંટાયેલી પાંખની ગાડીઓને ૧૧ર અને અધિકારીઓની ગાડીને...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારતની બીજી સૌથી મોટી અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા આગામી તા.૦૪.૦૭.૨૦૧૯ યોજાનાર છે....

અમદાવાદ : ઉછીના લીધેલા અડધા રુપિયા ચૂકાવ્યા બાદ બાકીના નાણા પરત નહી કરી શકતાં વ્યાજખોરે વ્યક્તિને ઢોર માર મારવાની ફરીયાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.