Western Times News

Gujarati News

દૈનિક પ૦ હજાર લીટર ટ્રીટેડ વોટરથી તળાવ ભરાય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના તળાવોને વરસાદી પાણીથી ભરવા માટે કેન્ટ્રીયગૃહ...

એજન્ટ મારફતે માલ વેચ્યા બાદ ઉધરાણી સમયે મંદીનું બહાનુ બતાવતા હતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદ : શહેરના કાપડ...

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોન દ્વારા ગુરૂવારે સિંધુભવન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીના દબાણો હટાવવાની કામગીરી શરૂ...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યા અને હુમલાના બનાવો વધી રહયા છે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડાઓમાં આવી...

મુંબઈ, ભારતની અગ્રણી ટેલિકોમ  કંપનીઓ વોડાફોન આઇડિયા અને  ભારતી એરટેલે 30,સપ્ટેમ્બર 2019ના પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં વિક્રમજનક ખોટ નોંધાવી...

આણંદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદમાં ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરમાં ચાર મહિનાના બાળકના હૃદયની મુખ્ય ધમનીના મૂળમાં વિસંગતતા હોવાથી...

વરસાદથી ૮૫ લાખ હેક્ટરમાં જુદા જુદા પાકને નુકસાન રાજકોટ,  રાજકોટ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે  કોંગ્રેસ (Congress Rajkot...

સ્કૂલ સંચાલકો-નિરીક્ષકો સામે ડીઇઓ દ્વારા હવે આકરા શિક્ષાત્મક પગલાં લેવાય તેવી વકી અમદાવાદ,  શહેરની પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં પકડાયેલા...

ભરૂચ :ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને ઉદ્દેશીને ભરૂચ કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે પહોંચી આવેદન પાઠવ્યું હતું.આવેદનમાં જન વેદના...

ભરૂચ : બુલેટ ટ્રેન હેઠળના રેલ્વે પ્રોજેક્ટમાં એલએન્ડટી કંપનીએ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના સાત આદિવાસીઓના ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દેતાં...

૮મા અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી દાણાપીઠ ખાતે તૈયાર થનાર મલ્ટીલેવલ કારપાર્કીંગ, ફાયરસ્ટેશન-સ્ટાફ કવાર્ટસનું ડિજિટલી ખાતમુહૂર્ત -પાંચ મેડિકલ...

વાંચન અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે બાળકોની વાંચન શક્તિ ખિલવવા વાંચન...

બેંગ્લુરૂ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ આૅર્ગેનાઇઝેશન ટૂંક સમયમાં જ ચંદ્રયાન-૩ને ચંદ્રની તરફ રવાના કરી શકે છે. સૂત્રોના મતે તેના પર...

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આતંકીઓને શરણ આપવાનું સ્વીકાર્યું છે. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુમાં મુશર્રફે પ્રતિક્રિયા આપી છે...

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ૨૩ નવેમ્બર ૧૯૪૯ના રોજ થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો...

અમદાવાદ, શ્રી મેલડી માતા મંદિર સારંગપુર દોલતખાના ખાતે  અન્નકુટ યોજાયો હતો. ભુવાજી શ્રી કનુભાઈ તથા નારણભાઈ ભુવાજી(વેજલપુર)દ્ધારા યોજવામ આવ્યો. જેમા...

ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે સપ્ટેમ્બર 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 18.92 કરોડનો...

ગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય જયઘોષસૂરીશ્વજી મહારાજ 13 નવેમ્બર ને ગુરુવારે કાળધર્મ પામ્યા . ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજી તેમની અંતિમ યાત્રા માં લખો શ્રદ્ધાળુઓ...

આસામ, રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓ અને પોલીસે આસામના કારબી અંગલોંગ જિલ્લામાંથી આઠ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા 18.5 કિગ્રા સોનાના બિસ્કિટ જપ્ત...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું જિલ્લાના તલવાડામાં...

કોલકતા, બુલબુલ વાવાઝોડું બાંગ્લાદેશ તરફથ આગળ વધતા પહેલા પ.બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાંથી થયેલ અંદાજિત નુકસાન ૧૫,૦૦૦...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.