Western Times News

Gujarati News

Search Results for: જોધપુર

અમદાવાદ, ભારતીય વાયુસેનાના ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા PVSM  AVSM  VM  ADCએ 29 એપ્રિલ 2021ના રોજ દક્ષિણ પશ્ચિમી...

બે દિવસમાં માસ્ક વગરના ૨૨૦૦૦/- જેટલો દંડ વસૂલવામાં આવ્યો... વિરપુર: વિરપુર તાલુકામાં ૫૦ થી વધારે ભેગા કરવામાં આવતા પોલીસે ચાર...

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત, સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યના પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ...

કેટલીક ટ્રેનો ડાયવર્ટ રહેશે     પશ્ચિમ રેલ્વેના અમદાવાદ થઈને ચાલવાવાળી દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી સેક્શન પર યાર્ડન રિમોડેલિંગ કાર્ય હેતુ કેએસઆર...

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, દાદર અને બિકાનેર વચ્ચે 17 જાન્યુઆરી, 2021 થી આગળની સૂચના સુધી વિશેષ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે....

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: રદ કરાયેલ ટ્રેનો: - 1.  23 જાન્યુઆરી 2021 ના ​​રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર - ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે. 2.  23 જાન્યુઆરી 2021 ના ​​રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર - જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 3.  24 જાન્યુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર - મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર - અજમેર એક્સપ્રેસ રદ રહેશે. ડાયવર્ટ ટ્રેનો:- 1.  ટ્રેન નંબર 06587 યસવંતપુર - બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 2.  ટ્રેન નંબર 06588 બીકાનેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 3.  ટ્રેન નંબર 04805 યસવંતપુર - બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 4.  ટ્રેન નંબર 04806 બાડમેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટુરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 5.  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર - અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ થઈને ચાલશે. 6.  ટ્રેન નંબર 06206 અજમેર - કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશનો થઇને દોડશે. 7.  ટ્રેન નંબર 06533 જોધપુરની કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશન્સ થઇને દોડશે....

જોધપુર, રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 11 વર્ષની બાળકીએ એક પુત્રને જન્મ આપ્યો છે....

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ સ્થળોએ અમદાવાદ થઈ ને 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં...

જોધપુર, સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના કરોડો રૂપિયાના કૌભાંડના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે કેન્દ્ર સરકાર સહિત 17 વ્યક્તિને નોટિસ મોકલી હતી જેમાં કેન્દ્રના...

ગુજરાતના 5 જિલ્લાઓના ભૂગર્ભજળના એક્વિફર મેપિંગને લીલી ઝંડી ‘પંચાયત સ્તર સુધી જણાવીશું, ક્યાં અને કેવી રીતે જળ સંરક્ષણ કરવું’- શેખાવત...

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને જેલમાંથી મુક્ત કરવા માટે પેરોલ મંજૂર કર્યા છે. નારાયણ સાંઈ પોતાને ભગવાનનો અવતાર માનનારા આસારામનો...

જામનગર: જામનગરના જામજોધપુરમાં સાડા ૧૬ વર્ષની સગીરા પર કપડાની દુકાનમાં દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગીરાની માતાએ આ અંગે...

મુંબઇ, કાળિયાર-હરણ કેસમાં સલમાન ખાન પહેલી ડિસેમ્બરના રોજ ફરી એકવાર કોર્ટમાં હાજર થયો નહીં. કોરોનાનો ઉલ્લેખ કરીને સલમાને જિલ્લા અદાલતમાં...

જયપુર,  રાજસ્થાન સરકારે કોરોનાના સંક્રમણ નિયંત્રણ માટે આગામી ૧લી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ લાગુ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચમાં પ્રસિધ્ધ ચાદર સાહીબ ગુરૂદ્વારાનો ઈતિહાસ અહીંયા બોર્ડ પર લખેલો જોવા મળે છે.ગુરુ નાનક સાહેબ દ્વારા...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે વધુ ૩૧ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે....

અમદાવાદ: નવરંગપુરાના સીજી રોડ પાર આવેલા સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેક્સમાં આવેલી જેકે એન્ડ કંપની આંગડિયા પેઢીની ઓફિસમાંથી ૫૦ લાખની ચોરી થવા...

રજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, રેલ્વે મંત્રાલયે અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગર અને...

જાેધપુર, રાજસ્થાનના જાેધપુરમાં એક નિર્માણાધીન ફેકટરી મોટી દુર્ધટના ઘટી હોવાનું સામે આવ્યું છે જેમાં દિવાલ ધરાશાયી થવાના કારણે આઠ લોકોના...

સુરત: ઘરઘાટી તરીકે કામ મેળવીને મોટા વેપારીઓના ઘરમાંથી ચોરી કરતો રીઢો ગુનેગાર મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા અમરાવતીમાંથી પકડાયો. જયંતિલાલ ઉર્ફે કમલેશ...

પ્રવાસન મંત્રાલયની “બુંદીઃ આર્કિટેક્ચરલ હેરિટેજ ઓફ એ ફરગોટન રાજપૂત કેપિટલ” એટલે કે “બુંદીઃ વિસરાયેલી રાજપૂત રાજધાનીનું સાંસ્કૃતિક સ્થાપત્ય” નામની દેખો...

આગામી દશેરા તેમજ દિવાળીના તહેવારો દરમ્યાન પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધા અને વધુ પડતી ગીર્દીના સરળ ગોઠવણના હેતુ માટે જૂદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.