અમદાવાદ: કેન્દ્ર સરકારે અનલોકની જાહેરાત કરીયા બાદ નવરાત્રીની ઉજવણી નો નિર્ણય રાજ્ય સરકાર ઉપર છોડ્યો હતો આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી...
Search Results for: નવરાત્રી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પ્રાન્ત અધિકારી ની કચેરી ખાતે નવરાત્રી ને લઈને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
અમદાવાદ, કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે આ વર્ષે મ છે. આસો સુદ એકમ ૧૭ ઓકટોબર ને શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. આ...
નવરાત્રીમાં આંશિક છૂટ પણ ધંધામાં પ્રાણ પૂરશેઃ દિવાળીમાં ખોટી ખરીદી નહીં કરે પણ બાળકો માટેનો લોકો જરૂરિયાત પ્રમાણએ ખરીદી કરશે...
અમદાવાદ: નવરાત્રી નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબાના આયોજનને મંજૂરી મળશે કે નહિ એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે....
મુંબઈ: ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના હાલમાં જ ૩ હજાર એપિસોડ પૂરા થયા છે. શોના કલાકારોએ ધામધૂમથી...
શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશાળ જનહિતમાં કર્યો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે...
અમદાવાદ: ગુજરાતના સિનેમાઘરો આખરે ક્યારે ચાલુ થશે? આ સવાલ તમામ મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોના માલિકોને છે. સિનેમાઘરો ૬ મહિનાથી ૧૫૦૦ કરોડનું...
કચ્છ: કોરોના કાળમાં તૂટશે ૧૬૦૦ વર્ષની પરંપરા. આશાપુરા માતાના મઢમાં નહીં યોજાય આસો નવરાત્રિ. ક્ચ્છ ધણીયાણી આશાપુરામાંનો મહિમા અપરંપાર છે....
અમદાવાદ: રાજ્યમાં સતત વધતા જતા કોરોના મહામારીના લીધે ચાલુ વર્ષે નવરાત્રી યોજવી જાેઈએ કે કેમ તે અંગે ચર્ચા ચાલુ છે....
માત્ર ખેલૈયાઓને મંજૂરી અપાશે : ગુજરાતમાં સૌથી મોટા પર્વ નવરાત્રી પર કોરોનાનો ઓછાયો (પ્રતિનિધિ) અમદાવાદ, નવરાત્રી યોજવા અંગે કેન્દ્ર અને...
નવરાત્રી મહોત્સવના મુદ્દેે ઈલેકટ્રોનિક મીડીયાના અહેવાલથી નારાજગી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે આ વખતે નવરાત્રી યોજાવાની સંભાવના ખુબ જ ઓછી...
અમદાવાદ: અમદાવાદઃ નવરાત્રિને હજુ અઢી મહિનાની વાર છે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે કોરોના સંદર્ભે વાતચીત કરશે (પ્રતિનિધિ) અમદાવાદ: દેશ સહિત વિશ્વભરમાં સુપ્રસિધ્ધ ગરબા...
વડોદરા : રાજ્ય સરકારે રાજ્યની જેલોને સજા ભોગવવાની સાથે સુધાર ગૃહો બનાવવાનો કેદી કલ્યાણનો અભિગમ અપનાવ્યો છે. પ્રિઝનર રીફરમેસન અને...
(એજન્સી) અમદાવાદ, આ નવરાત્રીએ પશ્ચિમ વિસ્તાર એસ.જી.હાઈવે અને આસપાસના પાર્ટી પ્લોટ, કલબોમાં મહત્તમ ગરબા યોજાયા હતા. નવરાત્રી દરમ્યાન ગરબા સ્થળ...
ફાર્મા ક્ષેત્રની આ અગ્રણી કંપનીએ નોરતાંની રોજે રોજ ઉજવણી કરી હતી અને કંપનીનાં વિવિધ સ્થળોએ કર્મચારીઓએ નવરાત્રી મનાવી હતી. અમદાવાદ:...
(પ્રતિનિધિ) ભરૂચ : માં જગદંબા ની આરાધના નો પર્વ આસો નવરાત્રી ના નવ દિવસ માં ની ભક્તિ માટે જવારા નું...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નવરાત્રીના નવલા ૯ દિવસનો આજે છેલ્લો દિવસ, ખેલૈયાઓ માટે ગરબે ઝુમવા માટેનો ઉત્સાહ થનગની રહ્યો છે....
રાજ્યના પૂર્વ સંસદીય સચિવ શ્રી પુનમભાઈ મકવાણા, ગાંધીનગર લાયસન્સ ક્લબના પ્રમુખ શ્રી રાજ ગોવડા, લાયોનેસ ક્લબના ચેર પર્સન શ્રીમતી દક્ષા...
મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી હવે પુરબહારમાં છે. ૨જી ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત ગાંધીનગર...
રાજપીપલા: ગુરૂવાર : પ્રેસ કલબ-નર્મદા, રાજપીપલા દ્વારા આયોજિત સુરક્ષા સેતુ સોસાયટી (નર્મદા પોલીસ) પ્રાયોજિત અને સ્વ. રતનસિંહજી મહિડાના સ્મણાર્થે ગુજરાતના...
વિરમગામ: વિરમગામ શહેરમાં નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા ખેલૈયાઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિરમગામ પંથકમાં ગરબા મહોત્સવમાં પ્રથમ બે દિવસ...
(તસ્વીરઃ- જીત ત્રિવેદી, ભિલોડા) (પ્રતિનિધિ) ભિલોડા, ધી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.એ. સ. પટેલ લો કોલેજ, શ્રી...
બાળ ખેલૈયાઓ માટે કિડ્સજોય નવરાત્રી (જીત ત્રિવેદી, ભીલોડા) ત્રણ દિવસથી વરસતા વરસાદ અને પ્રથમ નોરતે બપોરે મોડાસા શહેર સહીત અરવલ્લી...