Western Times News

Gujarati News

Search Results for: નવરાત્રી

ગાંધીનગર, સમગ્ર ગાંધીનગરમાં સૌ પ્રથમ વખત આગામી ચૈત્રી નવરાત્રીમાં રાયસણ ખાતે આવેલ સુવિખ્યાત પંચેશ્વર મંદિરમાં ભક્તો દ્વારા સામુહિક રીતે તુલસીકૃત...

માણેકચોક, લો ગાર્ડન, અર્બનચોક સહિતની ખાઉ ગલી હાઉસફુલ છે, જ્યારે હોટલ અને રેસ્ટોરામાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ, નવરાત્રિનું...

ટ્રકના ગુપ્ત ખાના માંથી ૧૦.૫૭ લાખનો દારૂ પકડતી શામળાજી પોલીસ  ભિલોડા,  અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર થી મોટા પ્રમાણમાં વિદેશી...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ માઈ મંદિર, જ્યાં વિશ્વની ઊંચામાં ઊંચી ભગવાન શિવની ૭૩ ફૂટની...

ઉપરાંત એસઆરપીની ૨ કંપની, ૯૦ વીસીઆર વાન, ૫ ક્યુઆરટી, ૯૦ શી ટીમ તથા ૭૮ હોક બાઈક સક્રિય (પ્રતિનિધિ)અમદાવાદ, આજથી નવરાત્રીનાં...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ઓછો થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શેરી ગરબા કરવા માટે મંજૂરી...

અમદાવાદ, અત્યારે જયારે દરેક બાજુ આગામી નવરાત્રિ તહેવારોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એવા ઉત્સવના માહૌલમાં તારીખ  ૬ ઓક્ટોબરના...

અંબાજી, કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ...

કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે મંદિર પ્રશાસન દ્વારા માતાજીના દર્શને આવનાર ભક્તોને ભીડ નહિ કરવા કહ્યું અમદાવાદ, કોરોના વાયરસનું...

પાલનપુર, પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, ઉલ્લાસ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી યોજાઇ હતી. જેમાં ૨.૫૦ લાખથી વધુ...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામાં આ વર્ષે નવરાત્રી માં કોરોનાનુ ગ્રહણ લાગતા માઇ ભકતો ની સાથે નવરાત્રી રસિકો...

દુનિયાભરમાં પ્રખ્યાત ગોધરાનો દાંડિયા ઉદ્યોગ કોરોનાની ભેટે ચઢ્યો (એજન્સી)ગોધરા, સમગ્ર દેશ અને દુનિયામાં ગોધરાના દાંડિયાની માંગ નવરાત્રિ દરમિયાન શરૂ થઈ...

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે...

ફોક મ્યુઝિક (લોક સંગીત) હંમેશાં સંગીતનું એક લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે અને લાંબા સમયથી સંગીતકારો એ લોક ગયાં પ્રસ્તુત કર્યા...

અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી...

ગાંધીનગર: નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી...

દાહોદમાં કેસો ઘટયાં છે તેનો શ્રેય કલેક્ટરશ્રી અને તેમની પૂરી વહીવટી તંત્રની ટીમને જાય છે. સાથે દાહોદના જાગૃત નાગરિકોનો પણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.