Western Times News

Gujarati News

Search Results for: નવરાત્રી

ફટાકડાના વેપારીઓએ સ્ટેમ્પ પેપર પર નિયમ પાલનની ખાતરી આપવી પડશે-ફટાકડાના વેચાણ માટે છૂટક ખૂમચા, લારી કે પાથરણાં કરી તેનું વેચાણ...

ચાંદખેડામાં મળેલી યુવકની લાશનો ભેદ આખરે ઉકેલાયો (એજન્સી)અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે મળી આવેલી યુવકની લાશનો ભેદપોલીસે ગણતરીના દિવસોમાં...

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહના વ્યક્તિત્વનું પણ આ એક પાસું છે. લાંબા સમય પછી દેશને એક સક્ષમ ગૃહમંત્રી મળ્યા છે....

નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે વિજયાદશમીની ઉજવણી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા ૨૫ થી વધુ જવરાનુ પાંચ...

રાજકોટમાં જ એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં અમદાવાદ, ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના ઓએનજીસી મેદાન ખાતે કુંભકર્ણ, મેઘનાથ અને રાવણના પુતળાનું દહન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય...

મુંબઈ, હાલમાં દેશભરમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ પ્રસંગે મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી સોનમ...

પાલનપુર, બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે...

વેજલપુરના અખાડામાં છેલ્લા ૧૭ વર્ષથી ગરબાનું આયોજન થાય છે અને વ્યંઢળ સમાજે પણ પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત (પ્રતિનિધિ)ભરૂચ,...

(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નાયી વાળંદ સમાજના કુળમાતા લીમ્બચમાતાજી ના મંદિરે નવરાત્રી મહોત્સવ નિમિત્તે દરવર્ષની જેમ...

અલગ-અલગ ૩ કંપની પર દરોડા પાડી ડ્રગ્સ જપ્ત કરાયું: ક્રાઈમ બ્રાંચ દ્વારા ૩ આરોપીની ધરપકડ: મુખ્ય આરોપીના ઘર અને ફેકટરી...

દાહોદવાસીયો રામાનંદ પાર્ક ખાતેના ચાચર ચોકમાં મોડી રાત સુધી ગરબે ઘુમ્યા (તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદમાં મા શક્તિની આરાધના પર્વ...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ વડોદરાના વિવિધ ગરબાઓની મુલાકાત લીધી યુનાઇટેડ વે, એલવીપી, વીએનએફ, તાડફળી શેરી ગરબા સહિતના આયોજનોની મુલાકાત લઇ ખેલૈયાનો...

નવરાત્રિની શરૂ થતાની સાથે જ ફેસ્ટિવ સીઝન ચાલુ થઈ ગઈ છે.આજે ચોતરફ નવરાત્રીનો માહોલ છે. ખેલૈયાઓ અવનવા ગુજરાતી સોન્ગ્સ અને...

એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા, લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી વામ્પાદોલ્લસસલ્લોહલતા કણ્ટકભૂષણા વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયરી નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની...

અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ મુખ્યમંત્રી...

ગૃહવિભાગ દ્વારા તમામ એસપી અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી (એજન્સી)અમદાવાદ, નવરાત્રી પર ખેલૈયાઓ માટે...

મ્યુનિ. કોર્પો. દ્વારા ઈમ્પેકટની અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ, નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન ખૂબ જ વધારે રોડ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.