Western Times News

Gujarati News

Search Results for: ભારત સરકાર

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સરકારી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન માટેનાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આજે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં...

તિરુવનંતપુરમ, દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસાની અસર હવે દક્ષિણના રાજય કેરળમાં જોવા મળી છે. અહિંની કેટલીક સરકારી કોલેજોમાં ભારત વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો...

મહિલાઓના આર્થિક ઉત્થાન માટે તાલીમ સહિત સાધન સહાય આપવામાં આવી દાહોદ, તા. ૫ : સમાજના વિકાસ માટે ખાનગી સંસ્થાઓએ પણ...

કોચ્ચી, કેરળમાં ઓલિયંડર એટલે કે કરેણનું ફુલ અત્યારે ખૂબ ચર્ચામાં છે. કેમ કે કેરળની સરકારે કરેણના ફૂલ મંદિરમાં ચઢાવવા પર...

મુંબઈ, 15 મે, 2024: મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડની અગ્રણી બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાના મદિકેરી રિસોર્ટને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ...

ભારતનો આંતરરાષ્ટ્રીય સ્તરે માસ્ટરસ્ટ્રોક - ચાબહારનું લાંબાગાળાના વહીવટ અંગે પણ વિચારણા થશે. નવી દિલ્હી, અતિ વ્યુહાત્મક તેવા ઈરાનના ચાબહાર બંદરનો...

નવી દિલ્હી, માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે ૮-૧૦ મે વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી....

અંબાજીના માર્બલ ભારતમાં અન્ય માર્બલની સરખામણીએ વધારે મજબૂત અમદાવાદ, પ્રાચિન સમયથી ધાર્મિક સ્થાનોના બાંધકામ માટે પ્રખ્યાત બનેલા અને હાલ રહેણાંક...

(એજન્સી)શ્રીલંકા, શ્રીલંકાની સરકારનો નિર્ણય પર્યટન ઉદ્યોગના પુનઃર્નિમાણના પ્રયત્નોના ભાગ રૂપે આવ્યો છે. જેને કોરોના મહામારી અને દેશમાં ચાલી રહેલા આર્થિક...

નવી દિલ્હી, તાજેતરમાં કેનેડામાં નગર કીર્તન પરેડ દરમિયાન ખાલિસ્તાનના સમર્થનમાં ઝાંખીઓ કાઢવામાં આવી હતી. આ ઝાંખીઓમાં ભારતીય નેતાઓના હિંસક ચિત્રણ...

(એજન્સી)ભુવનેશ્વર, ભારત વિરોધી-ખાલીસ્તાનની આતંકીઓને પોતાના દેશમાં લાલ જાજમ બિછાવી આવકારવા બદલ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાની જસ્ટીન ટુડો સરકારની...

પાકિસ્તાનમાં ટેક્સ રિટર્ન ફાઈલ ન કરનારા ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ એ સિમ બંધ કરવા માટે ૨.૪ મિલિયનમાંથી ૦.૫ મિલિયનથી વધુ...

નવી દિલ્હી, ભારત શ્રીલંકામાં સ્થિત પોર્ટના વિકાસ માટે ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહ્યું છે. શ્રીલંકાની કેબિનેટે આ સંબંધિત પ્રસ્તાવને...

બંધારણનો હેતુ સામાજીક પરિવર્તન લાવવાનો હતો અને અમે એમ ન કહી શકીએ કે એકવાર મિલકત ખાનગી થઈ ગઈ તે પછી...

નવી દિલ્હી, જમીયત ઉલેમા-એ-ઈસ્લામ પાકિસ્તાનના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાન અને ભારતે સાથે...

ચંદીગઢ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે કેન્દ્રમાં આગામી સરકાર આમ આદમી પાર્ટીના સમર્થન વિના બની શકે નહીં. તેમણે દાવો...

દેવ ગૌડાનો પૌત્ર જનતાદળ (સેક્યુલર)નો સાંસદ પ્રજ્વલ રેવન્ના  ભારત છોડીને ફરાર (એજન્સી) બેંગલુરુ, ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાનો પૌત્ર અને જનતાદળ...

રાજકોટ લોકસભાની બેઠક પરથી ભા.જ.પ.ના ઉમેદવાર તરીકે લડતા પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ હજુ પણ ઠંડો નથી પડતો.બીજા તબ્બકાના આંદોલન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.