Western Times News

Gujarati News

Search Results for: ભારત સરકાર

નવીદિલ્હી: નવા આઇટી નિયમોનુ પાલન ન કરવા અંગે ટિ્‌વટર સામે દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર...

વરિષ્ઠ પત્રકાર અને લેખક પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા લિખિત નવલકથા અલંકૃતાએ વિશ્વભરનાં લાખો ગુજરાતી વાચકોનાં દિલને ભીંજવ્યાં છે (વંદના નીલકંઠ...

નવીદિલ્હી: ટિ્‌વટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત...

નવીદિલ્હી, દિલ્હીની અલગ-અલગ સરહદો પર ખેડૂતોનું આંદોલન છેલ્લાં બે મહિનાથી ચાલુ છે. ગણતંત્ર દિવસના રોજ થયેલી હિંસા બાદ હવે સરકારની...

બીજીંગ, ભારતની સાથે મધુર સંબંધોની વાત કરનાર ચીનએ ખેડૂત આંદોલનના બહાને ફરીથી ઝેર ઓકયું છે. ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક આર્ટિકલમાં...

નવી દિલ્હી: ભારતમાં વસતા નાગરિકો માટે પોતાને ભારતીય સાબિત કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્‌સ છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ...

નવી દિલ્હી, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સિધી વધારી દીધો છે. સરાકરે આ...

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં શાળાઓ તા.ર૩મી નવેમ્બરથી શરૂ થાય ત્યારે વિદ્યાર્થીના શાળામાં આવવા અંગેની...

મુખ્યમંત્રી પોતાના જ વડાપ્રધાનની પ્રધાનમંત્રી ફસલ બિમા યોજનાનો છેદ ઊડાડી રહ્યાં છેઃ અર્જુન મોઢવાડિયા અમદાવાદ,  ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચાલુ...

નવી દિલ્હી : ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વંદે ભારત મિશન વિશે વિસ્તારથી જાણકારી આપી...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને તાજેતરમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ...

ભારતીય અર્થતંત્રમાં તેજીના એંધાણ, એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ અને ફિંચ રેટિંગ એજન્સીને છે ભારત પર વિશ્વાસ, આવતા વર્ષે જીડીપી ...

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે  PIB Ahmedabad, ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા...

કોવિડ-19ની પ્રતિક્રિયામાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નાવીન્યતા અંગે અપડેટ નવી દિલ્હી,  કોવિડ-19ને પ્રતિક્રિયા માટે એક વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિની 19...

કોવિડ-19થી દુનિયાના ઘણા દેશો અસરગ્રસ્ત થયા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને ‘મહામારી’ જાહેર કર્યો છે. ભારત સરકાર (GOI) તબક્કાવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ...

નવીદિલ્હી: ભારતમાં, નોવોલ કોરોના વાયરસનાં કેસો ૧૦૦ થી ઉપર પહોંચી ગયા છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, આરોગ્ય...

લુણાવાડા:સ્વસ્થ ધરા ,ખેત હરાના ઉદ્દેશથી ભારત સરકારના કૃષિ મંત્રાલય, કૃષિ અને સહકાર વિભાગ દ્વારા તમામ  રાજયમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલમાં...

સી. એ. એ. નો કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નથી પણ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો છે... વડોદરા: તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૦...

ઈઈપીસી ઈન્ડિયા- ક્યુસીઆઈ ક્વોલિટી એવોર્ડસ 2019 પ્લેટિનમ ટ્રોફી ગુણવત્તાના ક્ષેત્રમાં નોંધનીય યોગદાન માટે પુરસ્કૃત કરવામાં આવી મુંબઈ,એફસીએ ઈન્ડિયા દ્વારા જે પુણે નજીક  રાંજણગાવમાં તેનું વિશ્વ કક્ષાનું ઉત્પાદન સંયુક્ત સાહસ ફિયાટ ઈન્ડિયા ઓટોમોબાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ (એફઆઈએપીએલ)...

નવી દિલ્હી,  ઉદ્યોગનાં પીઢ શ્રી અમિતાભ બેનર્જીની નિમણૂક ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી)નાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. આઇઆરએફસી...

 યોજનાઓની માહિતી સાથે અભિયાનો અંગે લોક જાગૃતતા ફેલાવવા સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન. કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.