Western Times News

Gujarati News

Search Results for: દેશભર

નવી દિલ્હી, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની સુરક્ષામાં ચૂકની એક ઘટના સામે આવી છે. કાશીપુરા ખાતે એક યુવક છરો લઈને રાવતના...

(પ્રતિનિધિ) અમદવાદ, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો એકાએક વધતા કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારોને તકેદારીના તમામ પગલાં લેવા માટે સુચન...

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ–2022 સાયન્સ સિટી ખાતે આયોજીત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’માં...

(પ્રતિનિધિ)અમદાવાદ,અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો આવતાં ચિંતિત રાજ્ય સરકારે યોજાનાર વાઈબ્રન્ટ સમિટને મોકૂફ રાખી દીધી છે....

મુંબઈ, કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના સામે આવ્યા બાદ દુનિયાભરમાં સરકારો એલર્ટ પર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દેશભરમાંથી સૌથી વધારે છે....

નવી દિલ્હી, દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના કેસ પણ રોકેટગતિએ વધી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી...

મુંબઈ , મોલનુપિરાવિર, આ એક એવી એન્ટીવાયરલ દવા છે જેને તાજેતરમાં જ ભારતમાં કોરોનાના હળવાથી સામાન્ય લક્ષણોની સારવાર માટે ઉપયોગમાં...

અમદાવાદ, ગુજરાતમાં બાળકોનું વેક્સિનેશન કાર્યક્રમ પૂરજાેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં ૧૫થી ૧૮ વર્ષના વયના બાળકોએ વેક્સિનેશનના પહેલા જ દિવસે કુલ...

નવીદિલ્હી, દેશમાં ઓમિક્રોન સહિતના કોરોનાના સતત વધતા જતા કેસમાં હવે લોકડાઉન નહી તો પણ અનેક પ્રકારના નિયંત્રણો આવી શકે છે...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનની તાલિબાના સરકારે દેશમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ બાદ તેના વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. તેના અંતર્ગત રવિવારે ગુપ્તચર...

ડોક્ટર સેલના તબીબો અને કાર્યકર્તાઓએ પણ રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહીને જરૂરિયાત મંદોની સેવા- સુશ્રુષા કરી: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના...

નવીદિલ્હી, ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ૮૫ બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. બાળકોને ગંગરકોટ વિસ્તારમાં સ્થિત સ્કૂલમાં જ...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ને લીધે દૈનિક દર્દીઓની સંખ્યામાં સતત ઉછાળો થઈ...

નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨૨૭૭૫ નવા દર્દીઓ મળી...

નવી દિલ્હી, જીએસટી કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે ટેક્સટાઈલ પર લાદવામાં આવેલા ૧૨ ટકા નવા જીએસટી રેટને પરત ખેંચવાનો ર્નિણય...

આપણી સરકારે નેશન ફર્સ્ટના અભિગમ સાથે વિકાસયાત્રા શરૂ કરી સુશાસન પ્રસ્થાપિત કર્યું છેઃ મંત્રી પૂર્ણેશભાઈ મોદી માહિતી બ્યુરો, પાટણ,  સુશાસન...

‘નદી ઉત્સવ'નું અમદાવાદ ખાતે સમાપન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય તે આપણી સૌની નૈતિક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.