Western Times News

Gujarati News

Search Results for: દેશભર

૭૩માં પ્રજાસત્તાક પર્વે અમદાવાદ જિલ્લા ખાતેના કાર્યક્રમમાં આન બાન શાનથી ગગનમાં તિરંગો લહેરાવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ આફતને અવસરમાં...

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી રાજ્ય...

અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેરનો ગુજરાત સહિત દેશભરમાં કહેર જાેવા મળી રહ્યો છે. ત્યારે આગામી બે અઠવાડિયામાં ત્રીજી લહેરની પીક આવી...

મુંબઈ, મૌની રોય અને સૂરજ નામ્બિયાર ૨૭મી જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાવાના છે. કપલની મુલાકાત ૨૦૧૯માં ન્યૂ યરના દિવસે દુબઈના નાઈટ...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના નવા કેસ એકવાર ફરીથી રેકોર્ડબ્રેક વધવા લાગ્યા છે. દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩ લાખથી વધુ...

આઝાદીના અમૃત મહોત્સવથી 'સ્વર્ણિમ ભારત તરફ' કાર્યક્રમની શરૂઆત કરશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવથી 'સ્વર્ણિમ ભારત તરફ' કાર્યક્રમની ભવ્ય...

ગાંધીનગર, ડિજિટલ ઈન્ડિયાના મુદ્દે વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડીજિટલ ઈન્ડિયાનો જે એજેન્ડા છે, તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા...

‘આ દુનિયામાં પહેલું વહેલું લોહી રેડાયું હોય તો તે ધર્મને નામે’ જ્હોન વેબસ્ટર નામના વિચારકે કહ્યું છે કે ‘‘આ દુનિયામાં...

સોમનાથ, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ભક્તો શ્રધ્ધા પુર્વક મહાદેવના સાનિધ્યે...

(એજન્સી) અમદાવાદ, દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનું ૧ વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતે વૈશ્વિક મહામારીને નાથવા રસીકરણ મહાઅભિયાનમાં કેવી ભૂમિકા...

મકરસંક્રાંતિના અર્થ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટના સાથે જાેડાયેલો છે. જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે...

વર્તમાન કોરોના અને પ્રતિબંધની સ્થિતિ માટે નાગરિકો આત્મમંથન કરે-ગાઈડલાઈનનો ભંગ કરનાર એક પણ રાજકીય નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા કેસમાં એક દિવસ ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર નવા સંક્રમણમાંભડકો થયો છે. ડિસેમ્બર મહિનાના અંતથી...

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી...

અમદાવાદ, કોરોનાને કારણે છેલ્લા ૨ વર્ષથી અનેક ધંધા રોજગારને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં...

નવીદિલ્હી, કઝાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે દેશવ્યાપી હિંસા પ્રદર્શન દરમિયાન પોલીસે લગભગ ૭,૯૩૯ લોકોની અટકાયત કરી હતી,જયારે દેશના...

પતંગ બજારોમાં ગાઈડલાઈનનું પાલન જરૂરી-કોરોના જાન્યુઆરીના ત્રીજા-ચોથા અઠવાડીયામાં વકરે એવો તબીબોનો મતઃવધુ કડક નિયંત્રણો કરે તો રોજગારી-અર્થતંત્રને ફટકો પડે અને...

ભારતના 520 રેલવે સ્ટેશનો પર યાત્રીયોને રેલ રેસ્ટ્રોની મદદથી મળશે-રેસ્ટોરન્ટ ફૂડની અત્યારે સુધી  220 સ્થળોએ ચાલતી ટ્રેનોમાં ભોજન પહોંચાડવામાં આવી...

કાબુલ, અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કર્યા બાદથી ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓ કરી રહ્યુ છે.આ સંજાેગોમાં આંતકવાદી હુમલાનો જવાબ આપવા માટે...

નવી દિલ્હી, અત્યારે દેશભરમાં સૌથી વધારે ચર્ચા પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની થઈ રહી છે. આ ઘટનાને કારણે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.