Western Times News

Gujarati News

Search Results for: મૂર્તિઓ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર શહેરમાં માટીની શ્રીજીની પ્રતિમાનું આગમન થઈ ચૂક્યું છે.કોરોના મહામારી ના પગલે તંત્ર દ્વારા મોટી પ્રતિમાઓનું...

તહેવારોમાં ચીની બનાવટનો ૩૦-૪૦ હજાર કરોડનો માલ- સામાન દેશભરમાં વેચાતો હોય છે (પ્રતિનિધિ) અમદાવાદ, શ્રાવણ મહિનાના તહેવારો પૂર્ણ થઈ ગયા...

નવી દિલ્હી, લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ દરમિયાન ભારતીય સૈનિકોના શહીદ થયાબાદ દેશમાં ચીન વિરુદ્ધ માહોલ બની ગયો છે. ત્યારબાદ...

ભગવાન શ્રી કૃષ્ણનો ગેો પ્રેમ, શ્રી કૃષ્ણની સ્મૃતિમાં ગેો સેવાને ઉંડાણપૂર્વક સમજીને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ગાય નાં દુધ-દહીં-ઘી આરોગેલા,...

નર્મદા નદીના ઘાટે સંધ્યાકાળે સહેલાણીઓના જામતા મેળાવડા : પોલીસ તંત્ર ઊંઘતું. કેબલ બ્રિજ,શીતળા માતાજી મંદિર,ગાયત્રી મંદિર સહીત ના ઘાટો ઉપર...

દશા સુધારતા દશામાંના વ્રતનો આજથી પ્રારંભ થયો ત્યારે બાયડમાં છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંના વ્રતના ખૂબ મોટા પાયે ધામધૂમ પૂર્વક શ્રધ્ધાભેર...

ભરૂચ શહેર અને જીલ્લામાં પાંચ હજાર થી વધુ દશામાંની સ્થાપના સાથે વ્રત નો પ્રારંભ : વિસર્જન માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા...

મહારાષ્ટ્ર સરકારએ શનિવારે ગણેશ ઉત્સવને લઇને એસઓપી જાહેર કર્યું છે. જે મુજબ પંડાલોને ચાર ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા લાવવાની જ...

નવી દિલ્હી,  કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી ચેપ અટકાવવા ૨૫ માર્ચથી દેશમાં પ્રથમ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારથી દેશભરના દરેક...

અમદાવાદ: હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે આગામી તા.૯ માર્ચ, ૨૦૨૦ ના રોજ ગૌર પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું છે....

મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ પણસોરા ગામે તારીખ ૦૧ ફેબ્રુઆરી‚ ૨૦૨૦ ના રોજ નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ-પ્રતિષ્ઠા...

થીમ્ફુ, દુનિયાનાં સૌથી ખુશ દેશ ભૂટાન જનારા ભારતીયોની ફ્રી એન્ટ્રી જલદી બંધ થવાની છે. ભૂટાન સરકારે ભારત સહિત બાંગ્લાદેશ અને...

અમદાવાદ: અમદાવાદમાં પોલીસનો પ્રભાવ હજુ પણ દેખાતો નથી તસ્કર ટોળકી અને લુંટાઓએ સમગ્ર શહેરમા ધાક જમાવી છે ઘરફોડ ચોરીઓના બનવા...

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગામડે ગામડે ભગવાન સમાન માટી કામ કરતાં કલાકારોને સ્વરોજગારી પૂરી પાડવા રાજ્ય...

મહારાષ્ટ્રમાં સત્તાનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે ઉચ્ચતમ ન્યાયમૂર્તિઓએ બુધવારે સાંજે 5.00 વાગ્યા સુધી  બહુમતી સાબીત કરવાનો આદેશ આપ્યો છે. ...

દેશમાં સૌ પ્રથમ વખત  S.P.C.A.( એસપીસીએ) વેબસાઈટ “ ગુજરાતમાંથી અમદાવાદ જીલ્લા S.P.C.A. દ્વારા લોંચ કરવામાં આવી છે. જેના દ્વારા પણ આજનાં  “સ્નેહ-મિલન” જેવા અને પ્રતિદિન અમદાવાદ...

મોડાસા: મોડાસા ના આંગણે નવનિર્મિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થયો છે. મોડાસા બાયપાસ રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઉત્સવ પ્રિય નગરજનોએ દિવાળીના તહેવારો ભારે ઉલ્લાસ તથા ઉત્સાહપૂર્વક ઉજવ્યા. મંદિરોમાં દિવાળી તથા બસતા વર્ષના પર્વના...

કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિમાં ચામુંડા માતા અને કૈલા માતાજીની ઘી ની મૂર્તિ બનાવવામાં આવે છે...

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ માં આસો નવરાત્રી ને લઈ ગરબા આયોજકો સજ્જ થઈ ચુક્યા છે ત્યારે મૂર્તિકારો પણ માં જગદંબા ની મૂર્તિ...

૭૦થી વધુ ક્રેઇન, સેંકડો કર્મચારીઓની મદદથી અમ્યુકો, પોલીસ તંત્રની મદદથી ગણેશ વિસર્જન શાંતિપૂર્ણરીતે પૂર્ણ અમદાવાદ : દસ દિવસના ગણેશ મહોત્સવ...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તાર તથા ગામ વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં તથા જાહેર ચોકમાં ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.