Western Times News

Gujarati News

Search Results for: મૂર્તિઓ

નવીદિલ્હી, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જીકે રેડ્ડીએ તમામ અફવાઓને ફગાવી દીધી હતી કે કુતુબ મિનાર સંકુલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ખોદવામાં...

અમદાવાદ, દાહોદમાં કોંગ્રેસના આદિવાસી સંમેલન માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે. રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ સંમેલન યોજાયું. મિશન...

અમદાવાદ, ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્‌ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી...

અમદાવાદ,મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યા બાદ તાલિબાન મનફાવે તેવા કાયદાઓ લાગુ કરી રહ્યું છે અને અફઘાની લોકો પાસે તેનું બળજબરીથી પાલન...

વડોદરા, વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત હવે એક વિશાળ મંદિરને તોડી પાડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શાસ્ત્રી બ્રિજની નીચેના...

કેનેડા, કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં મંદિરોમાં વારંવાર તોડફોડ અને ચોરીની ઘટનાઓના કારણે પૂજારીઓ અને શ્રદ્ધાળુઓમાં ગભરાટનો માહોલ છે. છેલ્લા ૧૦...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પત્ની આજીવન સંપત્તિની એકમાત્ર માલિક...

વડોદરા, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ (ગુજરાત)એ ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ‘કુંડલધામમાં અક્ષરધામ’ નામ હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭૦૯૦...

વર્ષો બાદ પણ નગરજનો વિકાસથી વંચિતસિક નગરનો ભવ્ય ઈતિહાસ; (પ્રતિનિધિ) પેટલાદ, ચરોતર તથા આણંદ જીલ્લાના પેટલાદ નગરનો આજે ૧પ૬૭મો સ્થાપના...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યા બાદ તાલિબાન મનફાવે તેવા કાયદાઓ લાગુ કરી રહ્યું છે અને અફઘાની લોકો પાસે તેનું બળજબરીથી પાલન...

નવી દિલ્હી, ૧૦૦ વર્ષ પહેલા ચોરી થઈને કેનેડા પહોંચી ગયેલી માતા અન્નપૂર્ણાની પ્રાચીન મૂર્તિ ભારત લાવવામાં આવી છે.હવે તેની સ્થાપના...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ ચાલુ છે. તાજેતરના કિસ્સામાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના કોટરીમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી...

ઢાકા, ​​​ કુરાનના કથિત અપમાનના મામલામાં બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ હિંસા અટકે તેમ હાલના તબક્કે લાગતું નથી. મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો પર્વ ધૂમધામથી ચાલી રહ્યો છે જાત જાતના પંડાલ અને દુર્ગા માતાની મૂર્તિઓ સજાવેલી જાેવા મળી...

થાણે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ -૧૯ ના ૨૪૧ નવા કેસો આવવાથી, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૫,૫૯,૩૫૧ થઈ ગઈ છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.