Western Times News

Gujarati News

Search Results for: મૂર્તિઓ

થાણે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ -૧૯ ના ૨૪૧ નવા કેસો આવવાથી, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૫,૫૯,૩૫૧ થઈ ગઈ છે...

આરએએફની બે ટુકડી અને એસઆરપીની ૩ ટુકડીઓ પણ સામેલ (પ્રતિનિધિ)અમદાવાદ, આજે ગણેશ વિસર્જને લઇને શહેર પોલીસે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી...

પૂણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કોરોના મહામારીના બે વર્ષ બાદ સમગ્ર ભારતભરમાં ભાદરવા સુદ ચોથ થી ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કોવિડની ગાઈડલાઈન...

નવીદિલ્હી, આજે પીએમ મોદીએ ગુજરાતની કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથમાં ચાર વિકાસના કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં...

નવીદિલ્હી: ભારતના દબાણ સામે નમીને પાકિસ્તાન સરકારે આખરે ક્ષતિગ્રસ્ત હિંદ મંદિરની મરામ્મત કરાવી છે. ઈમરાન સરકારે કહ્યું પંજાબ પ્રાંતમાં તોડાયેલા...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. દિવસ દરમિયાન મંદિર ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો વીડિયો...

ન્યાયપાલિકાની સ્વતંત્રતાને અક્ષુણ રાખવા માટે સરકાર દેશના કરોડો લોકોનો વિશ્વાસ આંસલ કરે છે. તેને પગલે સામાન્ય માનવીને ન્યાય મળવાની આશા...

દહેરાદુન: પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના સ્ટાફ,સુપ્રીમના ન્યાયમૂર્તિઓ ચુંટણી કમિશ્નર સહિત અનેક વ્યક્તિઓની જાસુસી...

મુંબઈ: કોરોનાવાઈરસ રોગચાળો હજી સમાપ્ત થયો ન હોવાથી મહારાષ્ટ્રમાં આ વખતે સતત બીજા વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી અવાજ વગરની...

જયપુર: કોરોનાવાયરસ મહામારી ના કેસમાં વધારો રોકવા માટે રાજસ્થાન સરકાર દ્વારા કેટલાક કડક નિયંત્રણો ની જાહેરાત કરવામાં આવી છે અને...

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર લગામ કસવામાં ઈમરાન ખાન સરકાર નિષ્ફળ રહી છે. સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં આવો...

૪૮ દિવસના મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકાશે, તમિલનાડુના કોઈમ્બતૂરનો મામલો છે કોયમ્બતૂર: કોરોના વાયરસ મહામારીને કારણે હાલ...

ભારતીય સંસ્કૃતિ વિશ્વની સભ્યતાની જનની છે અને સંસ્કૃતમાં વિશ્વની ઘણી ભાષાના મૂળ રહ્યા છે. - : પૂ. અક્ષરવત્સલદાસ સ્વામી ભારતીય...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંસદ ભવન બનાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે સુપ્રીમ કોર્ટે મોદી સરકારની મહત્વાકાંક્ષી સેટ્રલ વિસ્ટા પરિયોજનાને...

માળખાના વિધ્વંસ પર વિશેષ અદાલતનો નિર્ણય સુપ્રીમના અદાલતના નિર્ણયની પ્રતિકૂળ: કોંગ્રેસ લખનૌ, અયોધ્યાના રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષ તરફથી...

અમદાવાદમાં સાબરમતી નદી તરફ જતા રસ્તાઓ સીલ : ઈન્દિરાબ્રીજ પાસે પતરા મારી દેવાયા (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે વર્ષો જૂની અનેક...

તા. રપ ઓગષ્ટ - મંગળવાર - ભાદરવા સુદ સાતમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયના...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,કોરોનાએ જગન્નાથપુરી રથયાત્રા,જન્માષ્ટમી,રમઝાન ઈદ સહીતના તહેવારોને ફિક્કા પાડ્યા છે.હવે કોરોનાનું ગ્રહણ ગણેશ મહોત્સવને પણ લાગ્યું છે.સામુહિક ઉજવણીના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.