Western Times News

Gujarati News

Search Results for: યુપી સરકારે

નવીદિલ્હી, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ગોરખપુરના મહંત દિગ્વિજયનાથ સ્મૃતિ પાર્કમાં પૂર્વાંચલના વિકાસને ઝડપી બનાવવા માટે રૂ....

(એજન્સી)બારાબંકી, ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના એક યુવકે Dubaiમાં પાકિસ્તાનીઓ પર બંધક બનાવીને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે. યુવકે પાકિસ્તાની સલૂન...

નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટ દ્વારા અગ્નિપથ યોજના મામલે કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સરકારની અગ્નિપથ યોજનાને યોગ્ય...

ભારતમાં રર કરોડ લોકો વિવિધ નશાની ચુંગાલમાં ગુજરાતમાં મહાનગરોથી માંડીને નાના નાના ગામડાઓ સુધી નાર્કોટીક્સ ડ્રગના નશાનું ચલણ કૂદકેને ભૂસકે...

(એેજન્સી) નવીદિલ્હી, ભારતને આ વૃષે હજ માટે લગભગ ૧.૭પ લાખનો ક્વોટા આપવામાં આવ્યો છે. નવીહજનીતિ હેઠળ કુલ ક્વોટાનો ૯૦ ટકા...

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ આજે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે ભારતનું આ બજેટ એવા સમયે...

લખનૌ, ઉત્તર પ્રદેશના નોઈડામાં જૂના વાહનોના ચાલકોએ સાવધાન રહેવું જાેઈએ. વાસ્તવમાં હવે વાહનવ્યવહાર વિભાગ આવા વાહનોને લઈને કડક કાર્યવાહી કરવા...

નવી દિલ્હી, પાડોશી દેશ પાકિસ્તાનમાં લોટના સંકટ વચ્ચે ભારતમાં પણ તેની કિંમત આસમાનને આંબી જવા લાગી છે. જાન્યુઆરી મહિનામાં લોટના...

અમદાવાદની ક્રાઉન પ્‍લાઝા હોટેલ ખાતે શુક્રવારે ટીમ યોગીના રોડ શો પહેલા યોજાયેલી વન ટુ વન બિઝનેસ મીટિંગમાં ત્રણ ડઝનથી વધુ...

ગેહલોતે આંકલાવમાં પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી અને વડોદરાના સાવલીમાં જનસભાને સંબોધન કર્યું અમદાવાદ,  રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનિયર...

(એજન્સી)નવી દિલ્હી,બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમ માટે દેશમાં નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ભારતમાં સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા...

નવી દિલ્હી, સ્વતંત્રતા દિવસના ત્રણ દિવસ પહેલા જ દિલ્હીને ધ્રુજાવવાની એક કોશિશને નાકામ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે પુર્વી...

છેડાસિંહને ૧૯૯૮માં ભાગેડુ જાહેર કરાયો હતો, ૫ જૂન ૨૦૨૨ના રોજ ઔરિયાના ભસૌન ગામમાંથી ઝડપાયો હતો કાનપુર,  એક સમયે આખી ચંબલ...

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં લોક ભવનમાં કેબિનેટની બેઠક મળી હતી. યુપી કેબિનેટની આ બેઠકમાં ૯ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી...

સ્વતંત્રતા દિવસ ખાસ હોઈ ૧૧થી ૧૭ ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહમાં દરેક ઘરમાં તિરંગો ફરકાવવા સરકારની ઈચ્છા લખનૌ,  આગામી મહિને ૧૫મી ઓગષ્ટ...

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ આવનારા ૧૦ વર્ષ "ન્યૂ ઇન્ડિયા...

નવી દિલ્હી,લશ્કરી દળોમાં ભરતી માટે ગયા સપ્તાહે જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. છેલ્લા...

યુવાઓને ધીરજ રાખવા પૂર્વ સેના અધિકારીઓની અપીલ નવી દિલ્હી,અગ્નિપથ સ્કીમનો વિરોધ કરીને રસ્તા પર આવનારા યુવાઓને ધીરજ રાખવા માટે સેનાના...

બિહારથી શરુ થયેલો વિરોધ દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો, એમપી, યુપી, હરિયાણા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન નવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.