કોરોના વાયરસ સંક્રમણને રોકવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં...
Search Results for: માસ્ક
મુંબઈ, કટોકટીની આ ઘડીએ, અમે કોવિડ -19 ના રોગચાળાને ફેલાવવા સામે લડવા માટે ભારત સરકારની સાથે ઉભા છીએ. અમે સમજીએ...
સશસ્ત્ર દળો, સંરક્ષણ PSU અને અન્ય સંગઠનોને પૂર્વતૈયારીઓ કરવા માટે અને નાગરિક સત્તામંડળોને તમામ જરૂરી મદદ પૂરી પાડવા માટે સજ્જ...
ભરૂચ જીલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નથી તેમ છતાં હજુ ગંભીરતા લઈ કોરોનાના સંક્રમણથી બચવા અનુરોધ કર્યો. ભરૂચ, નોવેલ કોરોના(COVID-19) સામે...
રાજ્યમાં ૧.૦૭ કરોડ નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ : ૧૦૪ હેલ્પલાઇનમાં અત્યાર સુધીમાં ૧૫ હજાર કોલ આવ્યા : રોગના લક્ષણો ધરાવતા ૨૫૮...
બોપલમાં ચેકિંગ કરતાં સેલીબ્રેશન સીટી સેન્ટર ખાતે આવેલા સ્ટાર બજાર મોલમાં ૬૦થી વધુ જણા એકઠા થયેલા હતા. અમદાવાદ, સતત ધમધમી...
ભોપાલ : શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. રાજભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં તેમણે મુખ્યમમંત્રી પદના શપથ...
સોશિયલ ડિસ્ટન્સિંગ અને જિલ્લામાં લાગુ થયેલા કલમ-144ના જાહેરનામા અંગે ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો માહિતી બ્યુરો, પાટણ: ...
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા ખોફનાક, પ્રાણઘાતક કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કરી ચૂકયો છે. ત્યારે તેની અગમચેતીના પગલારૂપે મણિનગર શ્રી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે દેશના ૭પ જીલ્લામાં ‘લોકડાઉન’ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના ત્રીજા સ્ટેજમાં...
(પ્રતિનિધિ) હળવદ, કોરોના વાઈરસ સામે લડત અર્થે પ્રધાન મંત્રીની જનતા કર્ફયુની અપીલના અનુસંધાન એ આજરોજ હળવદ શહેર તેમજ તાલુકાના રણમલપૂર,...
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: કોરોના વાઈરસના ભયથી આજ હળવદ શહેરમા સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો,ત્યારે વાઈરસ સામે અગમચેતીના પગલા રૂપ...
ભરૂચ: હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ફેલાયેલ છે કે જેને WHO ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરાનાની ગુજરાતમાં એન્ટ્રી થતા જ નાગરિકોભાં ભયનો માહોલ જાવા મળી રહયો છે તો બીજી તરફ અફવાઓનું બજાર ગરમ...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતા અટકાવવા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાતની કામગીરી સઘન બનાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના રાજકીય આગેવાનો,...
ભરૂચ: હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારનો નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ સંદર્ભે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારનાં રોગચાળા અટકાયતી...
કોર્ટ કાર્યવાહીમાં હાજર નહીં રહેનાર આરોપીઓ, સાક્ષીઓ તથા પક્ષકારો સામે નહીં લેવાય કોઈ વિરૂદ્ધના પગલાં
જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તા.૩૧ માર્ચ સુધી કોર્ટ સબંધિત કાર્યવાહી માટે હાજર ન રહેવા જિલ્લા મુખ્ય ન્યાયાધિશ દ્વારા સુચના -કોર્ટ...
વડોદરા: કોરોના અટકાવવાની તકેદારીના રૂપમાં વડોદરાશહેર અને જિલ્લામાં પુરવઠા, ડ્રગ અને તોલમાપની સંયુક્ત ટીમ દ્વારામેડીકલ સ્ટોર્સ અને માસ્ક, ગ્લોવ્ઝ અને...
કોરોનાનો પ્રસાર અટકાવવા તકેદારીના પગલાં અમદાવાદ: કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશોના પગલે આજે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ,...
“નિયમિત ધોરણે ક્વૉરેન્ટાઇન સુવિધાઓની મુલાકાત લઇને સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને દેખરેખ રાખવા માટે ખાસ ટીમોની નિયુક્તી” નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય...
દેહરાદૂન, ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર રાવત સરકારે પોતાના શાસનકાળના ત્રણ વર્ષ પૂરા થવા પર એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સરકારી...
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કોઈ પોઝીટીવ કેસ હજુ સુધી નોંધાયો નથી. તેમ છતાં વહીવટીતંત્ર આ દિશામાં કામગીરીની બાબતમાં જયારે સતર્કતા...
સિવિલ સહિતની હોસ્પિટલોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા ગોધરા,જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ...
કોરોના વાયરસની દહેશતના પગલે સૌથી મોટા શક્તિ પીઠ અંબાજી મંદિરના ત્રણ ગેટ ભક્તો માટે બંધ કરી દેવાયા છે
કોરોના વાયરસની દહેશતના પગલે ગુજરાતના સૌથી મોટા શક્તિ પીઠ અંબાજી મંદિરના ત્રણ ગેટ ભક્તો માટે બંધ કરી દેવાયા છે દેશભરમાં...
પેસેન્જરોમાં ઘટાડોઃસવારની બસોમાં ભીડ ઘટીઃકોરોના સામે લોકસહકાર-વહીવટી તંત્રની ખભેખભા મિલાવી ટક્કર (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાઈરસની વ્યાપક અસર ધીમે ધીમે...