કૃષિ મહાવિધાલયના નિર્માણથી જગતના તાતને કૃષિ જ્ઞાન-વિજ્ઞાનની નવી દિશા મળશે : વિજયભાઇ રૂપાણી પાલનપુર બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રૂ. ૩૬ કરોડના...
Search Results for: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ધોરડોના રણોત્સવની સાથે જ હવે દર વર્ષે માંડવીમાં પણ બીચ ફેસ્ટિવલ-ટેન્ટ સિટી સાથે યોજાશે -: ગુજરાત પ્રવાસન નિગમે પંચાવન ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું માંડવીમાં નિર્માણ કર્યુ :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં જાહેર કર્યુ...
આણંદ: ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વર્કશોપમાં કિસાનોની ઉપસ્થિતિ અને કિસાનોના ઉત્સાહના દર્શન કરતાં ગુજરાતમાં...
નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...
પ્લાસ્ટિકમુક્ત ભારતના સપનામાં નાગરિકોને પણ જોડવાનો વહિવટી તંત્રનો સરાહનીય પ્રયાસ એક કિલો પ્લાસ્ટિક આપો અને ગરમાગરમ ગોટા ખાઓ દેશનું પ્રથમ...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે મહારાષ્ટ્રમાં દહાણુ નજીક વધાવનમાં એક મોટું બંદર સ્થાપિત કરવાની ‘સૈદ્ધાંતિક’ મંજૂરી...
વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી લોકલાગણીને પ્રધાનમંત્રીશ્રીએ માન આપ્યું છે:- શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી...
ઐતિહાસિક નિર્ણય અંગે પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન પાઠવતા શ્રી વિજયભાઇ રૂપાણી વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી લોકલાગણીને પ્રધાનમંત્રીશ્રીએ માન આપ્યું છે:-...
સમગ્ર રાજ્ય વ્યાપી આરંભાયેલા પોષણ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતેથી જિલ્લા પ્રભારી શ્રી રૂપવંતસિંઘે નાના ભૂલકાઓને અન્નપ્રાસ આપીને અભિયાનની...
વ્યારા: સહી પોષણ-દેશ રોશનના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને સુપોષિત કરવાની વ્યૂહ...
આર્થિક સુસ્તીના વાતાવરણમાં બજેટ લોકલક્ષી બનાવવા માટેની બાબત સીતારામન માટે ખુબ જ પડકારરૂપ બની નવી દિલ્હી, નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પહેલી...
કદમ હોય અસ્થિર જેના એને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. શરીરથી દિવ્યાંગ પણ મેરૂ જેવા...
26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હીના રાજમાર્ગ પર હકડેઠઠ ઉમટી પડેલા રાજધાનીવાસીઓને ભારે પ્રભાવિત કર્યા હતા. ૭૧મા...
વિવિધક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્તાઓનું સન્માન,શ્રેષ્ઠ ટેબ્લો – શ્રેષ્ઠ સાંસ્કૃત્તિક કૃત્તિઓ – શ્રેષ્ઠ પ્લાટુનને ઈનામો એનાયત થયા. ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા...
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય...
લુણાવાડા: રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓને નતમસ્તકે વંદન કરી રાજ્ય...
સી. એ. એ. નો કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નથી પણ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો છે... વડોદરા: તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૦...
એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનીએ : મંત્રીશ્રી કિશોર કાનાણી અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધનસુરાની સહકારી...
પાટણની વાવ, પાટણ શે'રની નાર, અને પાટણના પટોળાએ દેશના પાટનગરને પ્રભાવિત કર્યું..! ગુજરાતની રાણીની વાવ અને પાટણ શે'રની નારે નવી...
28-30 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગર ખાતે ગ્લોબલ પોટેટો કૉન્ક્લેવનું આયોજન થશે અમદાવાદ, 28 થી 31 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન...
દેશના વિકાસના પાયામાં રહેલા શ્રમિકોને સહાય કરવા રાજ્ય સરકાર તત્પર : મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ: ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર...
CAA કે કલમ 370ને દૂર કરવાથી પર્યટન પર કોઇ અસર નથી પડીઃ પ્રહલાદસિંહ પટેલ- ‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમારા બ્રાન્ડ એમ્બેસેડર...
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી મહીનાના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં ત્રણ દિવસના ભારત પ્રવાસે આવે તેવી શકયતાઓ સેવાઈ રહી...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "ટાઉન હોલ” ચર્ચા કાર્યક્રમના ત્રીજા સંસ્કરણ ‘પરીક્ષા પે ચર્ચા’ 2020નું આયોજન ભારત અને વિદેશમાં આવતા વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ...
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશકિતના સ્કીલ ડેવલપમેન્ટ માટે શરૂ કરેલા આયામો...