Western Times News

Gujarati News

Search Results for: અકસ્માત

સુરેન્દ્રનગર, અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બેના મોત નિપજવાની ઘટના બની...

બનાસકાંઠામાં ગઢ-મડાણા રોડ ઉપર ગાડી બેફામ બની-અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકોનાં સારવાર દરમિયાન મોત, કારે સાત રાહદારીઓને અડફેટે લીધા...

અજમેર, રાજસ્થાનના અજમેર જિલ્લામાં બે વાહનો વચ્ચે જાેરદાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અજમેરમાં નેશનલ હાઈવે નંબર...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે રાષ્ટ્રનો 75 મો સ્વતંત્રતા દિવસ પશ્ચિમ રેલવેના ચર્ચગેટ સ્થિત,...

આણંદ, આણંદના બોરીયાવી રાવળાપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેન્કરે બાઈકને કચડી નાંખ્યુ હતું. આ અકસ્માતમાં બાઈક પર...

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકથી ધમધતા માર્ગ પર બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. બહેરામપુરા પોલીસ ચોકી...

કચરામાંથી કંચન બનાવવાના અભિયાનમાં સૌ સાથે જાેડાશે એવી મારી આશા છેઃ વડાપ્રધાન (હિ.મી.એ),અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ઈન્વેસ્ટર સમિટ...

આઠમી તારીખે સવારે BRTS ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવાર વિજય સોરઠીયાને અડફેટે લેતાં મોત થયું રાજકોટ, શહેરમાં ગત આઠમી તારીખના રોજ...

અમદાવાદ : IDFC ફર્સ્ટ બેંકે ભારતીય નૌકાદળના સેવા આપતા કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકોને ઓનર ફર્સ્ટ, પ્રીમિયમ બેન્કિંગ સમાધાન ઓફર કરવા...

(હિ.મી.એ),શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલ નિગુલસેરી નેશનલ હાઈવે-૫ પર ચીલ જંગલ પાસે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે...

વડોદરા: વડોદરા સહિત રાજ્યભરમાં રેસીડન્ટ તબીબોની હડતાળના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. વડોદરામાં નવાયાર્ડમાં રહેતા ૧૯ વર્ષના રાહુલ જાદવ...

બાઢડાના સ્થાનિકો દ્વારા ગંભીર દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરે પણ મૃતકોના શબ કાઢવામાં મદદ કરી હતી....

અમરેલી: સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ પાસે રવિવારે મોડી રાતે આશરે ત્રણ વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં રોડની બાજુમાં...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસ દિવસ નિમિત્તે ...

નવસારી: રેલવેની મુસાફરની સૌથી સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે કારણ કે ટ્રેનને ક્યારેય માર્ગ જેવો અકસ્માત નડતો નથી. પરંતુ જ્યારે...

બાઈક ચાલકે ઈજાગ્રસ્તોને દવાના પૈસા આપવાનું કહી તે નહીં આપતા ઈજાગ્રસ્તોએ પોલીસ ફરિયાદ કરી. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના...

નરોડામાં અવાવરૂ જગ્યાએથી મ્યુનિ.ના ઈજનેરની લાશ મળી! (એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશનમાં દરિયાપુર ફ્રૂટી મસ્જીદ વિસ્તારમાં સુપરવાઈઝર ઈજનેર વિભાગમાં ફરજ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.