Western Times News

Gujarati News

Search Results for: રામ મંદિર

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તરામાં આશરે અકે વર્ષ અગાઉ પોતાની મોહજાળમા ફસાવીને સ્વરૂપવાન યુવતીએ કેટલાક વેપારીઓને ફસાવ્યા બાદ અવાવરુ જગ્યાએ...

રામલ્લાની વિવાદાસ્પદ જગ્યા રામલલ્લાની જ છે  દેશમાં ઉત્સાહનો માહોલઃ જય શ્રીરામ ના નારા સર્વત્ર ગુંજી ઉઠયા રામલલ્લાની વિવાદાસ્પદ જમીનનો ચુકાદો...

 બાયડ:   મંદિરમાં ભગવાન પણ સલામત નથી બાયડના ગ્રામ્ય વિસ્તારના બે મંદિરમાં હાથ સાફ કર્યા બાયડ પોલીસે ચોઈલા મંદિર માં થયેલી...

વડોદરા,  રાષ્ટ્રની સુરક્ષા, એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા અને નાગરિકોમાં ભાઇચારાની ભાવના જળવાઇ રહે તેમજ નવી પેઢીમાં ભારતીય સંસ્કૃત્તિના સંસ્કારોનું...

રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કાળી ચૌદસના દિવસે પાલીતાણાના ભૈરવનાથ મંદિર ખાતે યજ્ઞમાં બેસી પૂજા અર્ચના કરી હતી. તેમણે...

ભદ્ર, લાલદરવાજા સહિતના બજારોમાં લોકોની ભીડ- શહેરના બધા મુખ્ય રસ્તા, પુલો, મંદિર, બજારોમાં રોશની તથા આકર્ષણોથી દિવાળીના માહોલની જારદાર જમાવટ...

અમદાવાદ : અમદાવાદમાં ચોરો અને તસ્કરો બેફામ બન્યાં છે. સામાન્ય લોકોનાં લુંટતા ગુનેગારોનાં હાથ હવે સરકારી કર્મચારીઓનાં ખિસ્સા સુધી પહોંચ્યા...

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજીત રૂપિયા ૭૮.૦૮ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રનગર...

અમદાવાદ : ગુજરાત રાજયની પેટા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી...

અમદાવાદ: શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા ‘શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ’ મહોત્સવનું આસો સુદ...

મહાબલીપુરમ,  ચીનના પ્રમુખ શી જિનપિંગની બે દિવસની ઐતિહાસિક ભારત યાત્રા આજે શરૂ થઇ ગઇ હતી. જિનપિંગ તમિળનાડુના મહાબલીપુરમમાં પહોંચ્યા બાદ...

અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતો દિવસ : રાવણદહન આકર્ષણનું કેન્દ્રઃ શસ્ત્રપૂજન તથા વાહનપૂજનનું મહત્ત્વ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...

અમદાવાદ: આવતીકાલે આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પવિત્ર પર્વ વિજયાદશમી-દશેરાનો તહેવાર છે, જેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોમાં...

કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનને  શસ્ત્રો ધરાવામાં આવશે અમદાવાદ: તા. ૭ ઓકટોમ્બર ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે...

‘કાગવડ ગામના ચોક રે સજાવ્યા, ગરબે રમવા ખોડલ મા પધાર્યા...’:  સૂરતાલના સથવારે પૂર બહારમાં ખીલ્યો ખોડલધામ નવરાત્રિ મહોત્સવનો રંગ રોશનીના...

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવણીના ભાગ રૂપે  વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ (વીજીઈસી), ચાંદખેડાએ ઇનવીનસીબલના સહયોગથી 02 ઓક્ટોબર, બુધવારે "ગાંધી ગાથા” સાથે છઠ્ઠા હેરિટેજ વોક...

વડતાલ: વડતાલ મંદિરમાં  આગામી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવ ને સફળ બનાવવા પૂ જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ સંત...

ગાંધીનગર:સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા તથા અંત્યજોના ઉદ્ધારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ ઉભો કરનાર મહાપુરુષ અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.