Western Times News

Gujarati News

Search Results for: રામ મંદિર

કોમી એખલાસ, સદભાવપૂર્ણ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે- ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા...

એકતા-અખંડિતતાના – જોડવાના પ્રતિક સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સમીપે સંતશકિત સાથે સાંધ્ય યોગ સાધનામાં સહભાગી થતા...

21 જૂનના રોજ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સહયોગથી એનએસએસ વીજીઇસી દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં, 200 વિદ્યાર્થીઓ, પ્રોફેસરો...

રથયાત્રાના  રૂટ પર આવતા અષાઢી બીજના દિવસે યોજાનારી રથયાત્રા નિમિતે મ્યુનિ. કોર્પો.તંત્ર સતર્ક બન્યું  જર્જરિત મકાનો ઉપરાંત રૂટ પરના રસ્તાઓના...

અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી ડો.વિક્રાંત પાંડે જણાવ્યું છે કે, ૨૧મી જૂન આંતરરાષ્ટ્રિય વિશ્વ યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રીશ્રીની...

અમદાવાદ : પાલડીમાં ઠાકોર સમાજના બે જુથ્‌ વચ્ચે બુધવારે મોડી રાતે સશ† અથડામણ થઈ હતી. બંન્ને જુથે એકબીજા સામે પત્થરમારો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નિકોલ વિસ્તારમાં સિંગારવા નજીક દશામાંના મંદિર પાસે ગઈકાલે બે જુથ વચ્ચે જારદાર અથડામણ થતા ભારે અફડાતફડી...

જિલ્‍લાની ત્રણ સબ જેલના કેદીઓ પણ યોગાભ્‍યાસમાં જોડાશે- સરદાર પટેલ મેમોરીયલ ખાતે યોગ થશે. મંદિરો તથા સ્વામીનારાયણ મંદિરના સાધુ સંતો...

કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય બન્યા (બકોરદાસ પટેલ, મોડાસા)   ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ માસની પૂનમે શામળાજી યાત્રાધામમાં ભાવિકો ઉમટી ...

(પ્રતિનિધિ) સેવાલિયા, ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતીને પોષણક્ષમ બનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે દિશામાં સરકાર આગળ...

સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, : મેયર સહિતના રાજકીય મહાનુભાવો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં નદીનું...

(પ્રતિનિધિ) મોડાસા,  મોડાસા તાલુકાના ભાટકોટાના સુપ્રસિદ્ધ વડેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રીશ્રી ૧૦૮ મહામંડલેશ્વર રામબલી ત્યાગીજી મહારાજ છેલ્લા ૧૬ વર્ષથી વસંત પંચમીના...

(પ્રતિનિધિ) વલસાડ, દમણ-દીવ લોકસભા બેઠક ઉપરથી વિજય મેળવ્યા બાદ સાંસદ લાલુભાઈ પટેલ આજે નાની દમણ મરવડ સ્થિત જય મોટી માતા...

મોડાસા, અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે મોડાસા શહેરમાં પુરા પડાતા પાણીના જથ્થામાં...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થીતિ સાવ કથળી ગઈ છે ખુલ્લેઆમ મારામારી અને હત્યાની ઘટનાઓ ઘટતા સામાન્ય નાગરિકોમાં...

 મીડિયાએ સંપૂર્ણ આઝાદી સાથે સમાચારોની સત્‍યતા તપાસી વિશ્વસનીયતા સાથે  સમાચારોનું નિરૂપણ કરી સમાજને સાચા માર્ગે દોરવાનું કામ કરવું જોઈએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.