અમદાવાદ, શ્રી અંબિકા પગપાળા યાત્રા સંઘ દ્વારા દર વર્ષ ભાદરવી પૂનમે પગપાળા યાત્રાનું આયોજન છેલ્લા ૩૩ વર્ષથી ચાલી રહયુ છે....
Search Results for: રામ મંદિર
“સ્વરૂપવાન સ્ત્રીએ એડમંડ હિલેરીને કહયું સર એડમંડ ! કમાલ છે ! મને તો એવો ખ્યાલ હતો કે તમે તો મરી...
વેરાવળ:સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોય છે. આ વર્ષે વરસાદને લીધે સોમનાથમાં યાત્રિકોનો...
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં સોમવારે ગણેશચતુર્થી ના દિવસે ઠેર-ઠેર વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન વાજતે-ગાજતે કરવામાં આવ્યું હતું.બંને જિલ્લાના વાતાવરણમાં ગણપતિબાપા...
(પ્રતિનિધિ) અમદાવાદ : આજથી શરૂ થયેલ ગણેશોત્સવની ઉજવણી કરવા લાખ્ખો ભક્તો થનગની રહ્યા છે. તા.૧૧.૯.ર૦૧૯ સુધી ગણેશોત્સવની ઠેરઠેર ઉજવણી થશે....
વિરાટ આધ્યાત્મિક ગ્રંથને ટાઇટેનિયમ ધાતુ પ્રતો પર કંડારવાની પ્રથમ ઘટના વડોદરામાં:કોટન પેપરની હસ્તપ્રતો પર લખાયેલા હરિચરિતામૃત સાગર ગ્રંથરાજની ટાઇટેનિયમ શિટ્સ...
મંદિર : ચેતના કેન્દ્ર મંદિર-ધ્વંસનું કાર્ય આસ્થા પર પ્રહાર કરી, હિન્દુ પ્રજાનો આત્મવિશ્વાસ તોડવા માટે મુસ્લિમ આક્રાંતાઓએ અપનાવેલી નરાધમતા હતી....
સ્વામી વિવેકાનંદજીની જન્મ શતાબ્દી દેશ અને દુનિયા ઊજવી રહ્યાં હતા ત્યારે ભારતના દક્ષિણ છેડે સમુદ્ર મધ્યે આવેલ શ્રીપાદ શિલા કે...
કૃષ્ણનગરમાં બનેલો ચોંકાવનારો બનાવ : યુવાનની હાલત ગંભીર (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ હદે કથળી...
ગીતા મંદિર મોબાઈલ માર્કેટના વેપારીઓ વચ્ચેની વાતચીતનો ઓડીયો વાયરલ અમદાવાદ : વટવામાં રહેતા શાકભાજીના વેપારી અને તેની પત્નીનુ અપહરણ કરનારા...
પ્રાથમિક તબક્કે રૂપિયાની લેતીદેતીનો મામલો હોવાનું સામે આવ્યુ અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં એક બિલ્ડરની ઓફીસમાં ઘુસી જઈને રૂપિયાની લેતી...
હાઈડ્રા,જેસીબી મશીનરી કામે લગાડી ૪૦થી વધુ કાચી પાકી કેબિનો,દુકાનો હટાવી ફાળવાયેલ જમીન ખુલ્લી કરવામાં આવી (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા પોલીસ મથક...
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) સિંધવાઈ માતાજીના મંદિર થી કાજરાની ભવ્ય શોભાયાત્રા નીકળી (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર ના ખત્રી સમાજ દ્વારા...
નયા ભારતની સંકલ્પનામાં રાજ્યનું આધુનિક બની રહેલું લોક પ્રશાસન નવી દિશા આપશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જાહેર વહીવટમાં ગુજરાતે...
‘પથ કા અંતિમ લક્ષ્ય નહિ હૈ – સિંહાસન ચઢતે જાના, સબ સમાજ કો લિયે સાથ મે આગે હૈ બઢતે જાના’...
(ખાસલેખ - દર્શન ત્રિવેદી) આપણે સૌ જાણીએ છીએ કે ૯ મી ઑગષ્ટના આ દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ‘‘ તરીકે આખું...
શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મંદિરના દ્વારો 4-00 વાગ્યે ખુલતા પદયાત્રીઓ ભક્તોએ લાઇન બધ્ધ સુનિયોજીત વ્યવસ્થા પ્રમાણે ભક્તોએ દર્શન કરી...
(તસ્વીરઃ-મનુભાઇ નાયી, પ્રાંતિજ) (પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના સાંપડ મુકામે આવેલ પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા એક...
અમદાવાદઃ શહેરમાં મોડી રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જો કે બપોર બાદ શહેરના એસ.જી.હાઈવે, રાણીપ, બોપલ, વેજલપુર, સેટેલાઈટ, નરોડા,...
શ્રીનગર : વાર્ષિક અમરનાથ યાત્રા આજે પણ ફરી એકવાર મોકુફ કરવામાં આવી હતી. ખરાબ હવામાન અને વરસાદના કારણે હાલમાં ભારે...
“જે નાગરિક પોતાના ખીસામાં હાથ નાંખીને દસ રૂપિયાની નોટ કાઢે છે એને જ મોંઘવારી નામનો શબ્દ સ્પર્શે છે મોંઘવારી તો...
શ્રીનગર : વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. જા કે હાલમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે શ્રદ્ધાળુઓ પરેશાન...
વિશ્વકલ્યાણના ઉદ્દેશથી અને દેશમાં ગાંધીજીના મૂલ્યોને ઉજાગર કરવા આ આંતરરાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. -કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા પાલનપુર,...
શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઈ પટેલના જન્મદિન નિમિતે શ્રી સોમનાથ મંદિર ખાતે અધ્યક્ષશ્રીના નિરામય આરોગ્ય અને દીર્ધાયુષ્ય માટે સોમનાથ મંદિર...
(પ્રતિનિધિ) ભરૂચ, ગતરોજ ઝઘડિયા પોલીસ મથક ખાતે ડીએસપીના લોક દરબાર અને વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન દબાણના મુદ્દે ડીએસપી એ કડક વલણ...