Western Times News

Gujarati News

ડિસેમ્બર સુધી પ્રસ્તાવિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ન યોજવા કેન્દ્રને નિર્દેશ-વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ કેન્દ્રની યોજનાઓ અને અભિયાનોને લોકો...

પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનો ભંગ કર્યોઃ જવાન સહિત ૨ વ્યક્તિ ઘાયલ (એજન્સી)શ્રીનગર, આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા...

વડોદરા, વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં લેબર કોન્ટ્રાક્ટર પત્ની સાથે ઉપરના માળે ઊંઘી ગયા હતા ત્યારે તસ્કરો મકાનમાં ત્રાટક્યા હતા....

28 ઓક્ટોબર-02 નવેમ્બર દરમિયાન તમારી મનપસંદ વૈશ્વિક અને ભારતીય બ્યૂટી બ્રાન્ડ્સ પર 50% સુધીની છૂટ મેળવો તાતા ગ્રુપની ભારતની બ્યૂટી મેચમેકર, તાતા...

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ "મેરી માટી મેરા દેશ" અભિયાન અંતર્ગત અમૃત કલશ યાત્રા ટ્રેનને લીલી ઝંડી બતાવી. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં નાગરિકોની સુવિધાઓ માટે ધારાસભ્યો અને કોર્પાેરેટરોના બજેટમાંથી બાકળા ફાળવવામાં આવે છે. શહેરના ૪૮ વોર્ડમાં બાકડા માટે લગભગ...

સુરતમાં ખસીકરણના નામે તંત્રએ ૩૦ હજાર શ્વાન પાછળ ૨.૯૦ કરોડ ખર્ચયા-સુરત શહેરમાં માત્ર ૨૭૦૦ શ્વાન છે, જ્યારે ૩૦ હજાર શ્વાનનું...

(એજન્સી)નવસારી, શિયાળાની શરૂઆતની સાથે ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધી જતા હોય છે. તેવી જ રીતે નવસારી શહેરમાં પણ ઘરફોડ ચોરીના કિસ્સાઓ...

સિવિલ હોસ્પિટલઃ પેનનું ઢાંકણું ગળી ગયેલી બાળકીની સફળ સર્જરી (એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત મા-બાપ માટે ચિંતાજનક...

પીજીવીસીએલમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવનારા અંકિત અગ્રાવત વિરુદ્ધ એટ્રોસિટી તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે રાજકોટ,  શહેરમાંથી...

રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28...

નાગરિકોની રજૂઆતોના નિવારણ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકોના પ્રશ્નોનું ત્વરીત નિવારણ લાવવાના ઉમદા હેતુથી  SWAGAT...

ગાંધીનગર, ગુજરાતની રાજનીતિને લઇને મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકારના મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપના સંગઠનને લઈને મોટા...

ગાંધીનગર, એસટી એટલે કે સ્ટેટ ટ્રાંસપોર્ટના કર્મચારી મંડળના પદાધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. વાહનવ્યવહાર મંત્રી...

ગીર સોમનાથ, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને તેની આસપાસના વિસ્તારની સ્વચ્છતા આંખે વળગી આવે છે. સામાન્ય રીતે યાત્રીઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.