Western Times News

Gujarati News

સુરત, સુરતના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીનું વડાપાવ ખવડાવવાની લાલચે એક નરાધમે અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે મૈરિટલ રેપના કેસની સુનાવણીમાં કડક ટિપ્પણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે બળાત્કાર પીડિતાના પતિ દ્વારા...

ભાવનગર, ભાવનગરના સિહોરમાંથી બિનવારસી હાલતમાં આધાર કાર્ડ મળી આવ્યા હતા. વરલ ગામેની પોસ્ટ ઓફિસ બહાર ફેકાયેલી હાલતમાં આધાર કાર્ડ, ચૂંટણી...

મોડાસા, અરવલ્લી જિલ્લામાં એસટી બસને લઈ સમસ્યાઓનો સામનો સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. મોડાસા તાલુકાના જ અંતરિયાળ વિસ્તારના...

ખેડા, ખેડા જિલ્લામાં આવેલી ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ડાકોર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગનું વાહન નંબર પ્લેટ લગાવ્યા વિના...

મહીસાગર, સમગ્ર વિશ્વની જેમા ગુજરાતમાં પણ ૩૧ ડિસેમ્બરની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. જાે કે ૩૧ ડિસેમ્બરની ઉજવણી દારુની છોળો...

અમદાવાદ, મુખ્યમંત્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું....

રાજકોટ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક બે નહીં પરંતુ ૭થી ૮ શ્વાનના ટોળાએ વધુ એક બાળકી પર હુમલો કર્યો હતો. તેને...

નવી દિલ્હી, દિલ્હી દારુ કૌભાંડ મામલામાં ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને ૨૧...

ડરબન, સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ટી૨૦આઈસિરીઝ ડ્રો કરાવ્યા બાદ વન-ડેસિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ...

નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીએ આજે ક્રાઉડફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ' શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દ્વારા...

ગોરખપુર, ઉત્તરપ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરતા બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર મંદિરના નજીકના...

ભાવનગર, દિવસે વીજળી આપવાની માગ સાથે ભાવનગરમાં ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. હાડ થીજવતી ઠંડી અને વન્ય પ્રાણીઓની દહેશત...

નવી દિલ્હી, સરકારી એજન્સી દ્વારા હાલમાં જ દેશના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ચોંકાવનારી...

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથ સામે કાર્યવાહી કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ કટ્ટરપંથી જેહાદી...

નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે, ડ્રાઈવરોની રોજગારીની ચિંતાને ધ્યાનમાં રાખી તેમની રક્ષા માટે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.