Western Times News

Gujarati News

વડોદરા, વડોદરાના કારેલીબાગ ખાતે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો. ડમ્પર ચાલકે ફોર વહીલરને અડફેટે લીધી હતી અને કારને ૧૦૦ મીટર...

નવી દિલ્હી, ઝારખંડ હાઈકોર્ટે તાજેતરની સુનાવણીમાં પોતાનો ચુકાદો આપતાં કહ્યું છે કે ભરણપોષણ મેળવવા માટે પત્ની તરીકે તેની સાથે રહેતી...

નવી દિલ્હી, વારાણસીમાં પોલીસે ખંડણી માંગનારા બે ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. મોટી...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ જગતમાં એક નવું જ નામ આજકાલ ગુંજી રહ્યું છે. ભારતીય બેટ્‌સમેન તન્મય અગ્રવાલે શુક્રવારે તોફાની બેટિંગ...

નવી દિલ્હી, ગણતંત્ર દિવસના પ્રસંગે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે પાંચ લોકોને પદ્મ વિભૂષણ, ૧૭ને પદ્મ...

નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસ ૨૦૨૪ના અવસર પર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે...

નવી દિલ્હી, ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પંજાબના અમૃતસરમાં આવેલ અટારી-વાઘા બોર્ડર પર આયોજીત થતી બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં ફરી એક વાર...

નવી દિલ્હી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 75 મો ગણતંત્ર દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર શર્માએ અમદાવાદ ખાતે રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતીમાં...

સુરતના પીપોદરા ખાતે વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં નાસભાગ સુરત, સુરત જિલ્લાના પીપોદરા ખાતે આવેલા વેસ્ટેજના ગોડાઉનમાં આજે વહેલી સવારે...

હીરાના વેપારી પાસેથી રફ ડાયમંડ લીધા બાદ પેમેન્ટમાં ઠાગાઠૈયા (પ્રતિનિધિ) સુરત,  મહિધરપુરા હિરાબજાર જદાખાડીમાં સુમંગલ બિલ્ડિંગમાં બી. મહેશ એન્ડ કંપનીના...

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં “વિકસિત ભારત @ ૨૦૪૭” થીમ અંતર્ગત ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન...

સોમનાથના સાનિધ્યમાં દેશના 75માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબીંદુ છે.  સોમનાથ મંદિર...

તકનિકી સમિતિઓની રચના કરવા, માનકીકરણ સંબંધિત R&D પ્રોજેક્ટ માટે માળખાકીય સુવિધાઓ હાથ ધરવા અને વિકસાવવા, સંયુક્ત રીતે પરિષદ, પરિસંવાદ, વર્કશોપ...

૭૫મું પ્રજાસત્તાક પર્વ : અમદાવાદ જિલ્લો-ઉદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૫મા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.