Western Times News

Gujarati News

જગન્નાથ મંદિરમાં નેત્રોસ્વની વિધિ સંપન્ન

ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં ગયા હતા અને ત્યાં મિષ્ઠાન અને જાંબુ ખાતા તેમને આંખો આવી ગઈ છે આજે સવારે તેઓ નીજ મંદિર પરત ફરતા જ નેત્રોસ્વની વિધિ કર્યાં બાદ ત્રણેયની આંખે પાટા બાંધી દેવામાં આવ્યા છે તસ્વીરમાં ભગવાનની આરતી ઉતારતા મહંત નજરે પડે છે. (તસ્વીરઃ- જયેશ મોદી)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.