Western Times News

Gujarati News

Search Results for: કષ્ટભંજન હનુમાન

ભરૂચજિલ્લામાં હનુમાન જ્યંતિની મંદિરોમાં ધામધુમથી ઉજવણી (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં રામ નવમી બાદ હનુમાન જંયતિની ઉજવણી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનતી...

હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ તેમજ સોનાની જનોઈ સહિત અન્ય આભૂષણો અર્પણ કરાયા (એજન્સી)સાળંગપુર, સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી...

(એજન્સી)બોટાદ, સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ...

સાળંગપુર, સાળંગપુર હનુમાન મંદિર ખાતે તા.  ૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ  “શ્રી કષ્ટભંજનદેવ  શતામૃત મહોત્સવ” આકાર લેવા...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સાળંગપુરથી પધારેલ હનુમાન દાદાના રથનું ભરૂચ જીલ્લામાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથ બે...

સાળંગપુર હનુમાન દાદાની ૫૪ ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ King of Salangpur Opening Ceremony 05-04-2023 સાળંગપુર ધામમાં હનુમાનજીની દેશની પહેલી...

સાળંગપુરમાં ગંદકીનું સામ્રાજ્ય-ગંદકી દૂર કરવા રજૂઆત બોટાદ, બોટાદ જિલ્લાના યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે...

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્‍યાત સાળંગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે તારીખઃ...

અમદાવાદ, આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી છે. આજે હનુમાન જયંતીનો પાવન પર્વ છે. ત્યારે બોટાદના સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાળંગપુરવાસી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી, શીશ ઝુકાવી વાઘા અને મુગટ અર્પણ કરી ધજા ચઢાવીને સંતોના...

દ્વારકા: મહાશિવરાત્રિના તહેવારે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો હનુમાનજી દાદાને આબેહૂબ ભગવાન ભોળાનાથનો...

દિપાવલીના તહેવારો રૂપ ચતુર્દશી નિમિત્તે કપર્દી વિનાયક ગણેશજી અને હનુમાનજીનું  પૂજન, વિર હમીરજી પુષ્પાંજલી, કરવામાં  આવ્યા  (23-10-2022 )પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી...

બોટાદ, જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા હરિ ભક્તો દેશ અને વિદેશથી અહીં આવતા હોય...

નવી શિણોલ ગામની પાવન ભૂમિ પર શ્રીરામ પરિવાર તથા કુળદેવી મા અર્બુદા, શ્રી રાધાકૃષ્ણ, શ્રી કષ્ટભંજન હનુમાનજીનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે દર્શન કર્યા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ...

સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ-હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ યોજાશે બોટાદ, બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલાં જગપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો  'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો G20 કાર્યક્રમ...

(એજન્સી)અમદાવાદ, ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે આઠ કેબિનેટ મંત્રી, બે રાજ્યકક્ષાના( સ્વતંત્ર હવાલો) તથા...

દિવાળી નિમિત્તે મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર-લોકો માતાજીના કે ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચ્યા અમદાવાદ, ગાંધીનગરના મહુડીમાં વહેલી સવારથી જ ભક્તોનું...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે  શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે દર્શનીય મુલાકાત લઈ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના આશીર્વાદ લીધી હતાં. આ...

સરકારની ગાઈડલાઈન અનુસાર, માત્ર ૨૦ વ્યક્તિઓને જ અગાઉથી નક્કી કર્યા મુજબ પ્રવેશ આપવામાં આવશે વડતાલ,  કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે...

અમદાવાદ : આજે દેવ દિવાળી અને કારતક સુદ પૂનમને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ...

અમદાવાદ : કાળી ચૌદશને લઇ અમદાવાદ શહેરના હનુમાનજી મંદિરો અને શનિ મંદિરોમાં વિશેષ પૂજા, હોમ-હવન અને મહાઆરતી સહિતના અનેકવિધ કાર્યક્રમોનું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.