Western Times News

Gujarati News

Search Results for: બાબરી મસ્જિદ

હૈદરાબાદ, વારાણસીની એક જિલ્લા અદાલતે ગુરુવારે જ્ઞાનવાપી કેસમાં કોર્ટ કમિશનરને હટાવવાની અરજીને ફગાવી દીધી હતી. આ સાથે તેમના સહયોગમાં વધુ...

નવી દિલ્હી, ભારત વિરોધી સહિત તાકાતોને શરણ આપતી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં છે. અહીં ડાબેરીઓના વર્ચસ્વવાળા...

આજે CBIની વિશેષ અદાલતે ચુકાદો આપતા બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં કોંગ્રેસ સરકારે તે સમયે રાજકીય પૂર્વગ્રહ રાખીને ખોટા...

નવી દિલ્હી, હૈદ્રાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં આજે કોર્ટે આપેલા ચુકાદા બાદભડકી ઉઠ્યા છે....

અયોધ્યા, અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનથી થોડા કલાકો પહેલા એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ઝેરી ઓક્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યામાં મંદિર...

'ઇન્ડિયન પોલિટિક્સઃ ન્યૂ ચેપ્ટર'માં જ બાબરી મસ્જિદ અને 'હિંદુત્વ રાજકારણ'ના સંદર્ભો પણ હટાવી દેવામાં આવ્યા છે. (એજન્સી)નવી દિલ્હી, નેશનલ કાઉન્સિલ...

નવીદિલ્હી, બાબરી મસ્જિદ વિધ્વંસ કાડમાં વિશેષ સીબીઆઇ અદાલતે બુધવારે નિર્ણય સંભળાવ્યો કોર્ટે પોતાના નિર્ણયમાં મજબુત પુરાવાના અભાવે અને ધટનાની સુનિયોજિત...

લખનૌ, અયોધ્યામાં તા.૬ઠ્ઠી ડીસેમ્બર ૧૯૯રના રોજ બાબરી ધ્વસ્તની ઘટનામાં ર૮ વર્ષના લાંબા કાનૂની જંગ બાદ આજે લખનૌમાં બનાવવામાં આવેલી ખાસ...

લખનઉ, અયોધ્યામાં બાબરી મસ્જિદ વિવાદાસ્પદ બાંધકામ તરીકે ઓળખાતા ઢાંચાને તોડી પાડવાના કેસનો આજે ચુકાદો આપ્યા બાદ લખનઉના સ્પેશિયલ જજ જસ્ટિસ...

લખનૌ, બાબરી વિધ્વંસ મામલે લખનૌમાં CBIની સ્પેશ્યલ કોર્ટે આગામી 30મી સપ્ટેમ્બરે નિર્ણય સંભળાવશે. કોર્ટે આ મામલે તમામ 32 મુખ્ય આરોપીઓને...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં મસ્જિદના નિર્માણ માટે રચાયેલ અયોધ્યા મસ્જિદ ટ્રસ્ટમાં એક સરકારી ઉમેદવારની...

(તસ્વીરઃ અશોક જોષી) સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાગૃતિ બહેન પટેલની આગેવાની હેઠળ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણના ઐતિહાસિક ભગીરથ...

નવી દિલ્હી, અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ સમારોહમાં હાજરી આપવા...

નવી દિલ્હી, હાલ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કર્ણાટકમાં ૩૧ વર્ષ...

૫ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ મોદીએ મંદિરના નિર્માણની આધારશીલા રાખી હતી અને ત્યારથી કામ ચાલી રહ્યું છે અયોધ્યા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી...

નવી દિલ્હી , રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઐતિહાસિક ચુકાદાના અઢી વર્ષ પછી હવે ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદ કોર્ટના દરવાજે પહોંચ્યો છે....

બનાસકાંઠા,  AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સતત મોટા નિવેદન કરી રહ્યાં છે. બનાસકાંઠાના વડગામના તાલુકાના...

મુંબઇ, ઔરંગાબાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની રેલી પહેલા શિવસેના વડાએ કહ્યું કે તે કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપી...

નવીદિલ્હી, વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાંના એક અલ કાયદાએ એક સપ્તાહમાં બીજી વખત કાશ્મીર વિશે એક વીડિયો જાહેર કર્યો છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.