Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ ખાતે રથયાત્રાની ભીડમાંથી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ સહિત ૭૨ દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન...

બદમાશોએ એલજે યુનિવર્સિટીના એક પ્રોફેસરને નોકરીની તક માટેનો મેસેજ મોકલ્યો હતો. જે બાદ પ્રોફેસરે તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ ફોરવર્ડ કર્યો...

નારણપુરાની ઘટનાઃ વેપારીએ યુવતિને ઝડપી પોલીસ હવાલે કરી ચોરી કરવા આવેલી યુવતીનું નામ ભૂમિકા ઘમંડે હોવાનું પણ વંશિકાએ પ્રાંજિલને કહ્યું...

કેમ્પસમાં આવેલી એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવું હોય તો પેસેન્જરદીઠ રૂ.૧૦થી ૫૦ સુધી ઉઘરાવે છેઃ તંત્રના ભેદી મૌનના કારણે રિક્ષાચાલકો...

અમદાવાદ, આજે ૨૨ જૂનનો દિવસ છે, આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલનો જન્મ દિવસ છે,...

અમદાવાદ, નકલી પતિ-પત્ની બનીને કેનેડા જવા નીકળેલા એક ગુજરાતી યુવક-યુવતીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના એક...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા 'વ્હાઈટ ટોપીંગ' પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કોન્ક્રીટ રોડનું લોકાર્પણ કર્યું AMC દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 21.06.2023ના રોજ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી...

અમદાવાદનાં કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા સહિતના ઉચ્ચ...

૨૦૨૩ની ઉજવણીમાં ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ-'વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ' થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની SGVP ગુરુકુળ, મેમનગર દ્વારા આયોજિત રથયાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિતિ ભગવાનના આશીર્વાદ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા...

અમદાવાદ, કેનેડાના મેનિટોબા પ્રોવિન્સના બ્રેન્ડન સિટીમાં રહેતા ગુજરાતી યુવક વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય ૧૫ જૂનની રાત્રે ઘરેથી...

અમદાવાદ, વડાલી તાલુકાના રહેડા ગામ ની દિવ્યાંગ દીકરીનો યુકેમાં ફૂટબોલ રમવા માટે સિલેક્શન થયું છે.રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહે વર્ષોની પરંપરા...

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી  રથને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર  પટેલ ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા,...

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,  ઉદ્યોગ...

રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે ભગવાન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની...

અમદાવાદ, હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની...

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના ભાગરૂપે જૂન...

વિશ્વ યોગ દિવસ - ૨૧ જૂન, ૨૦૨૩, અમદાવાદના ૮ સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, અટીરા, IIM, ઈસરો, સાયન્સસિટી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.