Western Times News

Gujarati News

Ahmedabad

આરોપી નિલેશ જાેશી ૬૫ વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે. તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. મૃતક પુત્રના અંતિમ સંસ્કાર કોણ કરશે...

અમદાવાદથી દોડતી એક્સપ્રેસ 6  ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવી મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળથી દોડતી/પસાર...

યુવકે કાર્ડયોલૉજીસ્ટ સર્જન હોવાનું જણાવી મુંબઈ હોસ્પિટલમાં કામ કરે છે અને શ્રીનગરમાં મેડિકલ કેમ્પ ચલાવે છે અને ચેન્નઈમાં ઘરડાઘર ચલાવે...

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના ૮૧ તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો...

અમદાવાદ ફાયર વિભાગ આગના અણબનાવોમાં ત્વરિત પગલાં લેવા માટે અગ્રેસર સરકાર દ્વારા ફાયર વિભાગમાં રૂ.૧૨.૪૭ કરોડના ખર્ચે અગ્નિશામક અને રેસ્ક્યુ...

અમદાવાદ, આપણા સમાજમાં લગ્ન પહેલા સાથે રહેવાને એટલે કે લિલ-ઈન રિલેશનશિપ સ્વીકારવામાં આવતા નથી. આજે જ્યારે કોઈ કપલ સાત ફેરા...

અમદાવાદના સંધ્યા જરીવાલા ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (ડીએમડી)થી પીડિત તેમના 12 વર્ષના પુત્ર અયાન જરીવાલા માટે ImpactGuru.com ઉપરથી રૂ. 25 કરોડનું...

કોવિડ મહામારી છતાં ગુજરાતે વિકાસની રફતાર જાળવી રાખી છે -નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લાં 20 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ...

નશાની હાલતમાં મર્સડિઝ ચલાવી રહેલો યુવક ઝડપાયો-૨૬ વર્ષીય યુવકની જીભ લથડાતી હતી અને આંખો લાલઘૂમ હતી, યોગ્ય રીતે ચાલી પણ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-માર્ગના નામાભિધાનથી છનાલાલ જોશીની સ્મૃતિ કાયમ માટે જળવાઈ રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં...

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ ર્નિણય કરાયો છે. શ્રાવણ માસમાં AMTS દ્વારા અમદાવાદીઓ માટે ધાર્મિક સ્થળોએ પ્રવાસનું...

મણીનગર સ્ટેશન પર ૧ વર્ષ જયારે સાબરમતી સહિતનાં અન્ય સ્ટેશનો પર ત્રણ વર્ષ માટે ખાનગી કર્મચારીની નિમણુંક કરાશે (એજન્સી)અમદાવાદ, સરકાર...

ખોખરા સરકારી ચાવડીના ભોયરામાં પાણી ભરાતા રેવન્યુ રેકર્ડને નુકશાન (એજન્સી)અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં ગત ર૩મી જુલાઈના રોજ ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી...

મ્યુનિ. કોર્પો.ની વ્યાજ ગણતરી ખામીયુક્ત અમદાવાદ મ્યુનિ.કોર્પો દ્વારા મિલ્કત વેરાની બાકી પર ૧૮ ટકા લેખે વ્યાજ લેવામાં આવે છે નિયમ...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલ શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવતા જણાવ્યું કે, શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ...

(એજન્સી)અમદાવાદ, હિંદુ ધર્મના લોકો વર્ષના ૧૨ મહિના સુધી કોઇને કોઇ તહેવાર ઉજવે છે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ...

મનપા દ્વારા પાણી સપ્લાય બંધ કરવામાં આવ્યોઃ કોતરપુર પ્લાન્ટમાંથી રર વો.ડી. સ્ટેશનમાં પાણી આપવામાં આવી રહયુ છે (પ્રતિનિધિ) અમદાવાદ, રાજયના...

અમદાવાદ, કપડાના બદલાતા ટ્રેન્ડના લીધે છેલ્લા એક દશકામાં દેશના શહેરી વિસ્તારોમાં સાડીઓની માગમાં ૫૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. સુરત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.