Western Times News

Gujarati News

Ahmedabad

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨નો ગાંધીનગરથી શુભારંભ કરાવવા બાદ નવી દિલ્હી જવા અમદાવાદ વિમાની મથકેથી વિદાય લીધી હતી....

એનસીસી નિયામક ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના એનસીસી કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના દ્વારા ૦૨  જુલાઈ ૨૦૨૨ ના...

 11 જુલાઈથી અમદાવાદ-આગ્રા કેન્ટ, અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી દોડશે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે...

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના (Ahmedabad Advt. Circle Association- Gujarat) ઉપક્રમે તાજેતરમાં 'કલા-સંગમ 2022' આયોજીત થયો. કલા-સંગમ અંતર્ગત સંસ્થાના 30 સ્ટુડન્ટ્સ...

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 5 જોડી ટ્રેનોના સ્ટોપેજ, આમલી રોડ સ્ટેશન પર...

અમદાવાદ, પૂર્વ પ્રેમી અને તેના બે મિત્રોએ ઉસ્માનપુરાની એક હોટેલમાંથી અપહરણ કર્યા બાદ તેના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ લગાવતી...

અમદાવાદ, દિલ્હી બાદ પંજાબમાં સત્તા હાંસિલ કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીના સૌથી...

AMCએ બુલડોઝર ફેરવતાં પરિવાર બેઘર- આરોપી પોલીસ પણ પોતાનાં ખિસ્સામાં હોવાનું જણાવી ફરિયાદીને ફરિયાદ ન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ ...

અમદાવાદ, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં...

અમદાવાદમાં Mission Million Trees અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. મોદીજીના નેતૃત્વમાં વિકાસની સાથે સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી પણ અમારી સરકારની...

અમદાવાદ, આજના જ શુભ દિને શ્રી નિલકંઠવર્ણી - શ્રી સ્વામિનારાયણ ભગવાનને જગન્નાથપુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે રથયાત્રામાં બિરાજમાન કરી રથ...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મોટા જંક્શનો પર ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. ૨ વર્ષ બાદ લોકોને રથયાત્રાનો લ્હાવો મળતા ભક્તોમાં દર્શનનો...

અમદાવાદ, અમદાવાદમાં માધુપુરામાં પૈસાની લેતી દેતીમાં ભાઈને બચાવવા વચ્ચે આવેલી બહેનને છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. પોલીસે બનેવી...

અમદાવાદ, વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારની પરંપરા જાળવી રાખી છે. તેઓએ ગઈકાલે જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલ્યો...

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રી-શ્રદ્ધાપૂર્ણ માહોલમાં મુખ્યમંત્રીશ્રીને પ્રથમ વખત પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...

વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામમાં આવેલ અંબુજા સીમેન્ટ કંપની દ્વારા ભૂમિ, વાયુ અને પાણીમાં પ્રદુષણ ફેલાવાતું હોવા...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.