Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે જ્યારે બીજી તરફ નર્સ અને ડોડક્ટો પોતાની માંગો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં...

અમદાવાદ: આ સપ્તાહમાં ૨૦૨૧ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જાેકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. ૧૪ મેના...

15 તાલીમાર્થીએ પ્લાઝ્માનું દાન કરીને સમાજ પ્રત્યે દાયિત્વ ની ફરજ અદા કરી સંભવત: એક વ્યક્તિના શરીરમાંથી કાઢેલા પ્લાઝમાંની મદદથી બે...

કોરોનામાં પરિવારના મોભી ગુમાવનાર અને આર્થિક રીતે ભાંગી પડેલા પરિવારને ઘાટલોડિયાના ધારાસભ્ય મદદ કરશે -પાંચ પરિવારના બાળકોના શિક્ષણની સંપૂર્ણ ફીનો...

(પ્રતિનિધિ)અમદાવાદ,  સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યુ હોવાના દાવા વચ્ચે રોજ ત્રણ હજાર જેટલા નવા કેસ બહાર આવી રહ્યા...

અમદાવાદ જિલ્લો જનશક્તિના સહારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ : શિક્ષણમંત્રીશ્રી અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ મુખ્યમંત્રીશ્રીના ‘’મારુ ગામ કોરોનામુક્ત ગામ’’ના...

(એજન્સી) અમદાવાદ, એચસીજી હોસ્પીટલ્સના ડીરેક્ટર તથા અમદાવાદ હોસ્પીટલ એન્ડ  નર્સિંગ હોમ્સ એસોસીએશન (આહના) ના પ્રમુખ ડો.ભરત ગઢવી તથા સુરતના ડીડીઓ...

ગાંધીનગર: કોરોનાથી બચવા માટે વેક્સીનેશન જ એકમાત્ર ઉપાય છે. આવામાં વેક્સિન જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની વેક્સીનેશનને લઈને...

ગાંધીનગર: રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક...

અમદાવાદ: ઉત્તરાખંડનો યુવક કરોનાથી સંક્રમીત થતાં મણિનગરમાં આવેલી ન્યુ લાઇફ કોવિડ હોસ્પિટલમાં ચાર દિવસથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો....

“મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના દ્રઢ નિર્ધાર સાથે સિંગરવા ગ્રામજનો દ્વારા આદરવામાં આવ્યો માનવસેવા યજ્ઞ R.M.O. ડૉ. સ્મિતા લાલાણી...

કોરોનાના કહેરથી લોકો પરેશાન છે ત્યારે કોરોના કાળમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે રાજકોટ: રાજ્યમાં કોરોનાના કહેરથી...

અમદાવાદ શહેર પોલીસે કર્મા ફાઉન્ડેશન સાથે મળીને ફૂડ પેકેટનું વિતરણ શરૂ કર્યુ (એજન્સી) અમદાવાદ, કોરોનાને અનુલક્ષીને શહેર પોલીસેે તુલસી વલ્લભ...

યુવકે દારૂ છુપાડવા માટે રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને ત્યાંથી તે બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતો હતો અમદાવાદ,ગુજરાતમાં દારૂબંધી...

દોઢ વર્ષ અગાઉની ઘટનાઃ પોલીસે આરોપીને ઝડપી લીધો (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં નિકોલ વિસ્તારમાં ઘરે ટયુશન ચલાવતી શિક્ષીકાના પતિએ ટયુશનમાં આવતી...

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ આયોજિત  સ્પેશ્યલ સમર કેમ્પ અંતર્ગત દરેક શનિવાર' સ્પેશ્યલ...

અમદાવાદ: મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્‌યુલેશનનથી સૂકા ગરમ પવનને કારણે રાજ્યમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો હતો. રવિવારે રાજ્યનાં ૮...

થલતેજ  મધર્સ હાઉસ ખાતે ૭૨ બેડની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટરનો  શુભારંભ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંહ જાડેજાએ જણાવ્યું છે...

અમદાવાદ: ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ રવિવારે કોરોના ને માત આપી ઘરે પરત ફર્યા છે. આ વિશે તેમણે પોતે ટ્‌વીટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.