Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, ઘટનાના ચાર વર્ષથી વધુ સમય પછી ગુજરાત હાઇકોર્ટે દેશવ્યાપી પ્રતિક્રિયા ધરાવતા ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના કેસમાં મુખ્ય આરોપીમાંથી...

ગાંધીનગર, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણની જાહેરાત કરતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી...

અમદાવાદ: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરવાની માંગણી કરનાર બે ભાઈઓને ઠપકો આપતા તેની અદાવત રાખી બંન્ને...

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના...

મુંબઇ, જ્યાં સુધી કોરોના મહામારીની દવા ન આવી જાય, ત્યાં સુધી બચાવ જ માત્ર એક સારવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોનાના પગલે દુનિયાભરના દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ઓટો બજાર પણ તેમાંથી બાકાત...

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ધનવંતરિ રથ યોજના, ડોક્ટર મિત્ર, સંજીવની તથા ૧૦૪ સેવા શરૂ કરવામાં...

દેશમાં પ્રથમ વખત હદયરોગના દર્દીઓ માટે I.C.C.U. ઓન વ્હીલ અને  ટેલી કાર્ડીયોલોજી સેવાનો કાર્યારંભ થશે : ટેલી કાર્ડીયોલોજી સેવાના કારણે...

રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : પવનકુમાર કોરોનાકાળમાં એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક સારવાર પધ્ધતિ...

પ્રીઝન રેડિયો દ્વારા કેદીઓને દર ગુરૂવારે આરોગ્ય સંલગ્ન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ કેદીઓના સુધારણા, પુનર્વસન અને...

- દશેરા એટલે રાવણ દહનની સાથે આપણામાં રહેલા દોષોનું દહન કરવું જોઈએ. - દશેરાએ વાસના રુપી દોષને સળગાવાની જરુર છે....

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 24 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ગુજરાતના ખેડૂતો માટે...

રૂા.8૦ કરોડનો ખર્ચ થશેઃ દૈનિક ૨૪ એમએલડી પાણી રીસાયકલ થશે (દેવેન્દ્ર શાહ)અમદાવાદ,અમદાવાદ શહેરમાં દૈનિક સરેરાશ ૧૪૦૦ મીલીયન લીટર પાણીનો વપરાશ...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર સાયબર ક્રાઈમને કેટલાક નાગરીકોએ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયાની ફરીયાદ નોધાવી હતી. સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા...

(પ્રતિનિધિ) અમદાવાદ, દશેરાને હવે ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ દિવાળી પર્વને ઝાઝો સમય નથી. ૧૧ નવેમ્બરથી દિવાળીના તહેવારોની...

અમદાવાદઃ લૉકડાઉન દરમ્યાન મધ્યાહ્ન ભોજન યોજનાનો અભાવ અનુભવી રહેલા શાળાના વિદ્યાર્થીઓને કેડીલા ફાર્માએ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહયોગથી આવશ્યક ખાદ્ય ચીજોની કીટની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.