Western Times News

Gujarati News

Ahmedabad

મુંદ્રાથી જમ્મુ ડામર પહોંચાડ્યા બાદ રૂપિયા ન ચૂકવાતાં વેપારી પોલીસમાં શરણે અમદાવાદ : શહેરમાં વેપારીઓને છેતરવાની સીઝન આવી હોય તેમ...

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં એક કાપડના વહેપારી પાસેથી સ્થાનિક માથાભારે શખ્સોએ ખંડણી માંગી સમગ્ર પરિવારની હત્યા કરવાની ધમકી...

જીટીયુ દ્વારા ડિઝાઇન ઇનોવેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક તકનિકથી અવગત રાખવા માટે સાત નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. સીરીઝના...

પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદી ICUમાં છે. તેમની સ્થિતિ એકધારી જળવાઈ રહી છે. અમદાવાદ, કિડની ઈન્સ્ટીટયુટના નેક્રોલોજી વિભાગના વડા ડો....

અમદાવાદ, કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે 21મી જુલાઇ, 2019ના રોજ 08 ગુજરાત એનસીસી બટાલિયન જુનાગઢ દ્વારા એસોશિયેશન ઑફ એક્સ-એનસીસી કેડેટ્સ (એએએન)...

ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય અમદાવાદની મુલાકાત લીધી હતી. ગુરુકુળમા તેમનું વૈદિક મંત્રોચ્ચાર સાથે...

વરસાદમાં નહાવા નીકળેલા બાળકનો મૃતદેહ મળતાં પરીવારજનો આઘાતમાંઃ પોલીસ તમામ પાસા ચકાસી રહી છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરનાં સાબરમતી...

ડોર ટુ ડમ્પ પીરાણા ડમ્પીંગ સાઈટના પ્રશ્નોનો સામનો કરવાના “ડર”થી મીટીંગ માં ગેરહાજર રહેતા અધિકારી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : હાલ કેટલાંક સમયથી પોલીસે શહેરમાં ચાલતાં જુગારનાં અડ્ડાઓ નેસ્તાનાબુદ કરવા નેપ લીધી હોય તેમ પ્રતિત થઈ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દારૂબંધી હોવા છતાં અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. જેથી પોલીસ તંત્રને બુટલેગરો વિરૂધ્ધ કાર્યવાહી...

  જૂનાગઢ મ્યુનિ.ની ચૂંટણીમાં કોંગ્રેસમાં ચાલતા આંતરીક વિખવાદ અને ઉમેદવારની પસંદગીમાં  : અસંતોષનો પડઘો ચૂંટણીમાં પડ્યોઃભાજપનો ભવ્ય વિજયઃ કોંગ્રેસ અને...

અમદાવાદ જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જમીન ખોટી...

શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદના શાહીબાગ, શાહપુર, ઇન્કમટેક્ષ, નવરંગપુરા, મણિનગર, વાડજ, એસ.જી.હાઇવે, ગોતા, ન્યૂ રાણીપ વિસ્તારમાં ધોધમાર...

અમદાવાદ : અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પાર્સલમાં ગઇ મોડી સાંજે અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બનતાં...

ગાંધીજી અહિંસાના પૂજારી અને માનવતાના અગ્રદૂત હતાં - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજયપાલ પદે શપથ લીધા બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી...

(આલેખન;- મનીષા પ્રધાન) અમદાવાદ: ન્યુ-રાણીપ વિસ્તારના ચેનપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવભાઇ શ્રીવાસ્તવ ગેરેજમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે....

  રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી તોફાની તત્ત્વો દ્વારા આંબલીની પોળમાં કરાતા પત્થરમારાથી સ્થાનિક નાગરીકોમાં ફફડાટ અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોમી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.