Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઘાતક કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં મહત્વની ફરજ બજાવનાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીએ રાજીનામું આપ્યું છે. બીજી તરફ જે.વી....

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ફરી એક વખત સામાન્ય તકરારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ૨૨ વર્ષીય યુવકને અગાઉની અદાવતમાં ધ્યાનમાં...

વલસાડ, વલસાડના ડુંગરી નજીક વાગલધરા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ૫૮ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ડ્રગ્સ સાથે...

રાજકોટ, રાજકોટ સિટીમાં તહેવાર દરમિયાન ખાદ્ય સામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું હોવાના રીપોર્ટ તંત્રને મળ્યા હતા. જેને લઈને ફૂડ વિભાગે જુદી...

અમદાવાદ, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ૨૩ ઓગસ્ટ થી ૨૯ ઓગસ્ટ સુધીના આંકડાઓ સામે આવ્યા...

અમદાવાદ, પોલિટીકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે તૈયારી કરી રહ્યાં છે. આ અગાઉ તેઓ પશ્ચિમ બંગાળમાં...

ગાંધીનગર, કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થયો હતો. તો સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો હતો પરંતુ...

અમદાવાદ, પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયાએ એક ઇન્ટરવ્યૂમાં પાટીદાર સમાજની બે માગણીઓને લઇને ચર્ચા કરી હતી. પાટીદાર અનામત આંદોલન...

રાજકોટ, ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ હેઠળ આવતા મોટાદડવા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જીતેન્દ્ર ગીરધરભાઇ તોગડીયાએ પોતાની...

અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ગોઢફુલ્લા ગામ ખાતે ચાર દિવસ પહેલા થયેલા ભેદી ધડાકામાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં એવો ખુલાસો...

પાંચ સ્થળે વો.ડી.સ્ટેશન બનાવવા જમીન નથી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરીકોની સુવિધા માટે પીવાલાયક પાણીનું આગામી ૩૦ વર્ષ...

વાંસદા, કોરોના મહામારીએ અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની...

જૂનાગઢ, જૂનાગઢના કેશોદમાં પાણી પુરવઠા ઓફિસમાં પટાવાળાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કરસનભાઈ ચાવડા નામના પટાવાળાની લાશ પુરવઠા...

વડોદરા, વડોદરાના સનફાર્મા રોડ ઉપર આવેલા ઓટો ગેરેજ અને તેની બાજુમાં ઝાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. રાત્રે...

ગાંધીનગર, રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૩૯૯ મી.મી....

સુરત, મહુવાના કુમકોતર સ્થિત જાેરાવર પીરબાવાના દરગાહની મન્નત પૂરી કરવા ગયેલા પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ડૂબી જતાં હાહાકાર મચી...

રાજકોટ, ભારે રાહ જાેવડાવ્યાં બાદ રાજ્યભરમાં મેઘરાજાએ મહેર કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં આનંદ ફેલાયો...

(પ્રતિનિધિ) ભિલોડા, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની અડધો-અડધ બસો યોગ્ય સમારકામના અભાવે ખખડધજ હાલત માં ઉપયોગમાં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.