Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

દાહોદ, ફતેપુરા તાલુકાના મારગાળા ગામના ૨૨ વર્ષીય પ્રેમીને સાગડાપાડા ગામની તેની પ્રેમિકાએ મોબાઈલ પર મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૨૭-૨૮ સપ્ટેમ્બરના રોજ મળશે. આ અંગે સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે બે...

અમદાવાદ, શહેરમાં જ્યાં ૫. ૨૫ લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે ત્યારે તેની સામે શહેરમાં પ્રોફેશનલ કરદાતામાં માત્ર ૩.૨૫ લાખ નોંધાયેલા કરદાતા...

પેટલાદ,  કોરોના મહામારીને કારણે આણંદ - ખંભાત ડેમુ ટ્રેન માર્ચ ર૦ર૦થી બંધ કરવામાં આવી હતી. જે તાજેતરમાં શરૂ કરવામાં આવી...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં ડેન્ગ્યુ- ચીકનગુનીયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક...

વિધાનસભા સંકુલમાં કથિત બોમ્બ બ્લાસ્ટને કારણે સચિવાલયમાં સનસનાટી રાજ્યના પાટનગર ખાતે આવેલા સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભામાં મંગળવારે મોડી...

અમદાવાદ, ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ...

શહેરમાં સ્થાનિક ગુંડાઓ વધ્યા: સામાન્ય નાગરીકોને પરેશાન કરવાના કિસ્સા છાશવારે સામે આવે છે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં એક તરફ પોલીસ ગુનેગારોને...

નવસારી, અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે મેળવ્યો છે. ત્યારે ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં...

અમદાવાદ, ઘરકામ કરીને ગુજરાન ચલાવતા ગોમતીપુરના રહેવાસી લલિતાબેન સોલંકીએ હાલમાં જ તેમની બે દીકરીઓ પ્રિયંકા અને વંદનાને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને...

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા ચેપા ગામે રહેતા સુનિલભાઇ કામડીએ હિમ્મતનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ...

(તસ્વીર: સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજય ગાંધીનગર નાઓની કચેરી તરફથી ગુજરાત રાજયમાં પેરોલ ,...

ગાંધીનગર ખાતે સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટિયર એકમના હેડકવાર્ટર ખાતે ૧૯૭૧ ના યુધ્ધમાં મળેલા વિજયના સ્વર્ણિમ વર્ષની ઉજવણી અંતર્ગત વિજય...

કાન્હા ઉપવન ગૌશાળામાં ૧૪૦૦ ગૌમાતાઓની મેડીકલ સેવામાં કાર્યરત મુંબઈ, પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે....

મુંબઈ, શ્રી મુંબઈ- ગોવાલિયા ટેંક જૈન સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન શ્રી. પ્રેમ સૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાના માર્ગદર્શક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.