Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ...

અમદાવાદ, કોવિડ-19 રોગચાળાને અનુલક્ષીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માર્ચ 12, 2021થી...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ ખાતે વિઝીટર બુકમાં પોતાના અનુભવોનું વર્ણન કર્યું. કોઈ રાષ્ટ્રનું ભવિષ્ય ફક્ત ત્યારે જ ઉજ્જવળ હોય...

દાહોદ, કેન્યાના મોમ્બાસાની યુસરા ફહિમ નામની મહિલાને જુલાઇ ૨૦૧૯માં પ્રસૂતિ માટે જતી વેળાએ અકસ્માત થયો હતો. જેમાં મહિલાના બંને પગમાં...

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સુખદ કિસ્સો- સારવાર લેતા જયેશભાઈ પટેલનો સરકારી હોસ્પિટલ પ્રત્યે અભિપ્રાય બદલાયોઃ સાજા થયા બાદ સિવિલને રૂ. અઢી...

ભરતી પ્રક્રિયાથી પસંદ થયેલા એડી. ઈજનેરોને નવા હોદ્દેદારો માન્ય રાખશે ?- ચર્ચાનો વિષય (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચંડ...

અમદાવાદ: અમદાવાદ શહેરની ઓળખનો એક ભાગ સાબરમતી રિવરફ્રન્ટ છે, જે ખૂબ રળિયામણો લાગે છે. પણ હવે રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો...

ગાંધીનગર: વડાપ્રધાન મોદીનાં માતા હિરા બાએ આજે પોતાની કોરોના વેક્સિન પ્રથમ ડોઝ લીધો હતો. ગાંધીનગર ખાતેનાં તેમના નિવાસ સ્થાન નજીક...

અમદાવાદ: રાજકોટ સહિતના ૬ મહાનગરો તેમજ જીલ્લા-તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલમાં જ સમાપ્ત થઈ છે, ત્યારબાદ હવે ગુજરાતમાં કોરોના...

અમદાવાદ: મહાશિવરાત્રિ દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચન કરવાનું મહાપર્વ અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. સવારથી જ શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની...

દ્વારકા: મહાશિવરાત્રિના તહેવારે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો હનુમાનજી દાદાને આબેહૂબ ભગવાન ભોળાનાથનો...

અમદાવાદ: જાે તમે પોસ્ટમાં કોઈ એજન્ટને તમારી બચતના રૂપિયા જમા કરાવવા માટે આપો છો તો તે તમારા રૂપિયા પોસ્ટમાં જમા...

અમદાવાદ: મહાશિવરાત્રીના દિવસે શિવજીને ભાંગનો પ્રસાદ અતિપ્રિય હોય છે આથી આજે શહેરના શિવાલયોમાં ભાંગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જેને શ્રધ્ધાળુઓને...

મહેસાણા: ઘણી વખત બેંકમાં જતા ગ્રાહકો બેંક મેનેજર પર આંધળો વિશ્વાસ મુકીને બેંક મેનેજર દ્વારા આપેલી સલાહને જ સાચી માનીને...

આજે મહાશિવરાત્રી બાયડના ઋણમુક્તેશ્વર મહાદેવ વૈજનાથ મહાદેવ બાયડ ગામમાં સોમનાથ મહાદેવ વાત્રકમાં આવેલા ધારેશ્વર મહાદેવ મંદિરના દ્વારે વહેલી સવારથી જ...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની દરવર્ષ ની જેમ આ વર્ષેપણ મંદિર ના...

વિરપુર: આજે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના કરવા માટેનો  પવિત્ર તહેવાર મહા શિવરાત્રીના દિવસને લઈને સમગ્ર મહીસાગર જિલ્લાના શિવ...

પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠતા સવાલો : કેટલા વૃક્ષો જીવિત છે? કેટલાનું મરણ થયું? અને મરણના કારણો શું છે? (વિરલ રાણા દ્વારા)...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.