નવી દિલ્હી, કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. તમામ...
Gujarat
નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અમદાવાદ...
૨૨ માર્ચ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનતા કર્ફ્યુ કોરોના સામે લડવા જે અભિયાન યોજાયેલ, જે અંતર્ગત આવશ્યક સેવાઓ માટે જે...
અંબાજી પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો. બપોરે વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો...
અમદાવાદ : ચીનથી નીકળેલા કોરોના વાયરસે ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ઝપટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે...
અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 18 નોંધાયા છે. રાજ્યમાં આજે નવા પાંચ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. ગુજરાતમાંથી કોરોના વાયરસના ટેસ્ટિંગ...
(પ્રતિનિધિ) હળવદ, કોરોના વાઈરસ સામે લડત અર્થે પ્રધાન મંત્રીની જનતા કર્ફયુની અપીલના અનુસંધાન એ આજરોજ હળવદ શહેર તેમજ તાલુકાના રણમલપૂર,...
શાકભાજી કરિયાણા મેડિકલ સ્ટોર અનાજ માર્કેટ, ચાની કીટલી, પાનના ગલ્લાઓ સદંતર બંધ (પ્રતિનિધિ) સંજેલી, પ્રધાનમંત્રી મોદીના જનતા કર્ફ્યૂના આહવાનને પગલે...
મોડાસા શહેરમાં કેટલાક સ્થળોએ દૂધની અછત સર્જાઈઃતેલના પણ કાળા બજારઃ લેભાગુ વેપારીઓ સામે ભારે રોષ (પ્રતિનિધિ) મોડાસા, વિશ્વમાં ભારે કહેર...
નગરમાં નગર જનો એ સ્વયંભુ બંધ પાળ્યોઃ ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ લગ્ન પ્રસંગ સમય કરતા વેહલો પતાવ્યો (પ્રતિનિધિ) દેવગઢબારીયા,...
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૨ માર્ચ ના રવિવારના દિવસે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી...
(પ્રતિનિધિ) ભરૂચ, વિદેશ માંથી ફરેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વ ને હચમચાવી મુક્યું છે.ત્યારે કોરોના વાયરસ હવામાં ફેલાતો હોવાના પગલે સરકાર...
પ્રધાનમત્રી મોદી દ્વારા આજે રવીવારે એક દિવસ માટે જનતા કરફ્યુનું આહ્વાન કરતાં સતત દોડતું આ શહેર જાણે અચાનક થંભી ગયું...
કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે. સુરતમાં 69 વર્ષના વૃદ્ધનો કોરોના...
રાજકોટ, કથાકાર મોરારિ બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂની અપીલને બિરદાવતા લોકોને તેમાં જોડાવવા માટે આહવાન કર્યું છે. મોરારિબાપુએ કહ્યું...
રાજકોટ, કોરોના વાઈરસનો એક કેસ પોઝિટિવ નોંધાયા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે રાજકોટ પહોંચ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું...
અરવલ્લી જિલ્લા ની મોટા માં મોટી ધનસુરા ગ્રામપંચાયત ધ્વારા કોરોના વાઇરસ ને લઈ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.ગામમાં જાહેર...
બાયડ, ના બ્રહ્મ સમાજ ના અગ્રણી રાજનભાઇ જોષી તેમજ જીવ દયા પ્રેમી નવનીત ભાઈ સોની તેમજ તેમનું મિત્ર મંડળ દ્વારા...
લુણાવાડા: મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે આવેલું મહીસાગર તીર્થધામ લાખો ભકતોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. લોકો મહીસાગર નદી તટે આવેલા...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજના સોનાસણ ગામે સરકારી આયુરવૈદીક દવાખાના દ્વારા તથા સબસેન્ટર સોનાસણ અને સોનાસણ ગ્રામ પંચાયતના સહયોગથી હાલમાં ચાલતા કોરોના...
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: કોરોના વાઈરસના ભયથી આજ હળવદ શહેરમા સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો,ત્યારે વાઈરસ સામે અગમચેતીના પગલા રૂપ...
સમગ્ર વિશ્ર્વના દેશોમાં કોરોના વાયરસ નો કહેર વર્તાવી રહયો છે. ત્યારે માણાવદરમાં જલારામ ચેરી ટ્રસ્ટ દ્રારા રોગ પ્રતિકાર આયુર્વેદિક ઉકાળાનુ...
બાયડની વાત્રક હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનના દર્દીનો રિપોર્ટ નેગેટિવ ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા...
મોડાસા મા કોરોના વાયરસ ને લઈ ખાણી પીણી બજારો બંધ અરવલ્લી જીલ્લા મા જીલ્લા કલેકટર અમૃતેશઓરાગાબાદકરે જાહેરનામુ બહારપાડી ગુજરાત સરકાર...
વડોદરા સહિત રાજ્યના કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં કોઈપણ રીતે આવ્યા હોય ઍવા લોકો સ્વેચ્છા એ અને સામે ચાલીને પ્રાથમિક તપાસ...