Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: રાજ્યમાં અષાઢી બીજના અવસરથી ચોમાસું ઓળઘોળ થયુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માં...

અમદાવાદ: સરકારના અનેક પ્રયાસો અને ભક્તોની લાગણી છતાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અમદાવાદમાં ૧૪૩મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની...

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભાજપના અગ્રણીની કારમાંથી ગઠિયા બેગ લઇ ગયાઃખાલી બેગ ઓઢવથી મળી અમદાવાદ, મણિનગરમાં રહેતા અને ભાજપના અગ્રણી ડો....

અમદાવાદ, (દેવેન્દ્ર શાહ) અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોક1 દરમ્યાન 20 જૂન સુધી દૈનિક...

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી આગાહી રાજ્યના લખપત તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં ૧...

Ahmedabad,  ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌ (ગુજરાત)ની નજીકમાં આવેલા ટાપુઓ પર 17, 21 અને 22 જૂન 2020ના રોજ પેટ્રોલિંગ અને સર્ચ...

ભરૂચ શહેર માં ૯ અને જંબુસર માં ૧ મળી ૧૦ કેસ નોંધાયા. : ભરૂચના મકતમપુર,ઝાડેશ્વર, આલી કાછીયાવાડ,નારાયણ એવેન્યુ જેવા વિસ્તારોમાં નોંધાયા...

જિલ્લાના ગામડાઓમાં ૯૯૦ યોજનાઓ દ્વારા ઘરે-ઘરે પાણી પુરૂ પંહોચાડવાનો પ્લાન પ્રતિનિધિ દ્વારા ભિલોડા : અરવલ્લી જિલ્લાના ગ્રામિણ અને આદિજાતિ વિસ્તારોમાં...

મનરેગા યોજનાના કામો ગ્રામ્યસ્તરે રોજગારીની વિપુલ તકો પૂરી પાડશે : મોચીવાડીયા ગામનું પોયણા તળાવ ઉંડુ થતાં ૪૨.૮૫ લાખ લીટર પાણી...

બફર ઝોન વિસ્તારમાં  ૫ જૂલાઇ સુધી લોકોની અવર - જવર પર  પ. કિ.મી  ત્રિજયામાં પ્રતિબંધ પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  હાલમાં વિશ્વભરમાં...

ભારતની સીમાઓની રક્ષા કરતા અને દેશની સીમાઓ અને દેશની રક્ષા કરતા- કરતા શહીદી વહોરનાર શહીદોની યાદમાં પ્રાંતિજ ખાતે શહીદોની સ્મૃતિમાં...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ,: કોરોના સંક્રમણથી બચવાના વિવિધ સાવચેતીના પગલાઓમા સામાજીક અંતર જાળવવુ એક મહત્વનુ પાસુ છે. ત્યારે,હળવદમા ભંગારનો વ્યવસાય...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામે જિલ્લા કલેક્ટર શ્રી સી.જે.પટેલની સુચનાથી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ,તાલુકા આરોગ્ય અધિકારી...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદના શીરોઈ ગામ પાસે  આવેલ બ્રાહ્મણી ડેમ-૨ ખાતે પોતાના મિત્રો સાથે ન્હાવા ગયેલ માનસર ગામના મેહુલભાઈ...

કોસંબા થી ઝડપાયેલ આરોપીની અટકાયત અને પૂછપરછ કરનાર કર્મીઓમાં ફફડાટ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના...

મહેસાણા અને કડીમાં ૭૫ હજાર કરતાં વધુ નાગરિકોને વિટામિન યુક્ત ‘બી નેચરલ જ્યુસ’નું વિતરણ પાટણ જિલ્લામાં રક્તદાન કેમ્પ સહિત ૬૫...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે. જાકે ક્રિષ્ણનગર વિસ્તારમાંથી એક અજીબો-ગરીબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં મધરાત્રે પોઈન્ટ પર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સેટેલાઈટમાં રહેતા એક વેપારીના ઘરે લોકડાઉન દરમ્યાન ચોરીની ઘટના બની છે. વેપારીએ જન્મદિન નિમિત્તે પત્નીને આપેલી વીંટી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીનને આર્થિક મોરચે ઘેરવા માટે ભારતમાંથી ચીનના માલના બહિષ્કારના શ્રીગણેશ થઈ ગયા છે વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં ધીમે ધીમ જાગૃતિ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગત કેટલાંક દિવસોથી શરૂ થયેલી ઓનલાઈન છેતરપીડીની ફરીયાદો હવે અટકવાનું નામ લેતી નથી. ત્યારે નાગરીકોને લીંક મોકલીને...

(પ્રતિનિધિ) અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે નીકળશે નહિ. મંદિર પરિસરમાં જ ભગવાન તેમના ભક્તોને દર્શન આપનાર છે ત્યારે ભગવાનના દર્શનાર્થે...

મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિર સમિતિના સભ્યોએ રથયાત્રા યોજવાની વાત જણાવતા જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજયના પોલીસવડાએ બેઠક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.