Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) અમદાવાદ: સુરત, અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોના વાયરસની સારવારમાં મહત્વપૂર્ણ ટોસિલિઝૂમેબ ઈન્જેકશનની કાળાબજારીના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ આજે સવારથી...

નવી દિલ્હી:  રાષ્ટ્રીય  પછાત વર્ગ આયોગ ઓબીસી સમુદાય વચ્ચે ક્રિમી  લેયર નિર્ધારીત કરવા માટે વાર્ષિક આવક સીમાની માંગ પૂર્ણ કરવા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાનીમ હામારી દરમ્યાન બે મહિના લોકડાઉનની સરખામણીએ અનલોક-૧-ર માં કોરોનાના કેસોની સંખ્યા વધતા કોર્પોરેશન તંત્ર દોડતું થઈ ગયુ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાકાળના સમયગાળા દરમ્યાન સૌથી વધારે જેનું વેચાણ થયુ તેમાં માસ્ક અને સેનિટાઈઝરનો સમાવેશ થાય છે. આ બંન્ને...

(પ્રતિનિધિ) અમદાવાદ: લોકડાઉન દરમિયાન વ્યાજના ચક્કરમાં ફસાયેલા નાગરીકો રૂપિયા આપી ન શકતા વ્યાજખોરો માનસિક ત્રાસ આપી રહયા છે. આવી કેટલીય...

સ્મશાનગૃહ અને કબ્રસ્તાનોમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન મરણાંકમાં બેથી ચાર ગણો વધારો  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી કોરોનાના...

આગામી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી સાધનિક કાગળો સાથે અરજી કર્યાના દિન-૭માં જમા કરાવવાની રહેશે માહિતી...

અરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર યથાવત રહે તો અત્યાર સુધી ૨૫૫ નો આંક વટાવી ચૂકયા છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું...

નવી દિલ્હી: કોંગ્રેસના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસ કરવા માટે કેન્દ્રિય  ગૃહ મંત્રાલયે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. એક સરકારી...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

નવી દિલ્હી: કોરોના વાયરસની રસી જો આગામી વર્ષની શરુઆત સુધી હાથ નહીં લાગે તો ભારતની હાલત ખૂબ ખરાબ થઈ શકે...

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા માટેની તૈયારીઓ  કરવા રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને આદેશ કર્યો છે....

ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં તારાજી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસની મહામારીના કારણે...

 અમદાવાદ: રાજ્યના વનમંત્રી રમણલાલ પાટકર અને સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવતા મુખ્યમંત્રી વિજયભાઇ...

ગાંધીનગર: ગીર આલેચ અને બરડાના માલધારીઓના સાચા આદિવાસીના પ્રમાણ પત્રોને લઈ ચાલી રહેલા વિવાદ પર રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય...

લોનના નાણાં મળવાથી અનાજ કરીયાણાની ખરીદી અને ઘર ખર્ચ માટે બનશે મદદરૂપ -માયાબેન પુરોહિત, વડોદરા વડોદરા તા.૦૮, જુલાઈ,૨૦૨૦ (બુધવાર) વિશ્વવ્યાપી કોરોના માહામારીના પગલે...

કલેક્ટરે મંજૂરી આપતા ૬૦ બેડ ના આઈસોલેટ વોર્ડ બનાવવાની કામગીરી પૂર જોશમાં : દર્દીઓની સારવાર માટે સોમવાર થી ખુલ્લું મુકાશે....

૩૦ જૂને અરવલ્લી આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ઉપસ્થિત હોવાથી ભયનો માહોલ પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોરોનાનું...

કોરાના-19ની મહામારી દરમ્યાન સરકારના સહયોગ પર વેબીનાર યોજાયો 08 JUL 2020 PIB Ahmedabad,  ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોક...

સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના કારણોસર કેન્દ્ર સરકારશ્રી તેમજ રાજય સરકારશ્રીની માર્ગદર્શક સુચનાઓને અનુસરીને અમદાવાદ મધ્યસ્થ જેલ...

આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોંકાવનારી ફરીયાદઃ વડોદરા સાસુની સેવાચાકરી કરતી પરિણીતાને હોસ્પીટલમાં ચેપ લાગતા બિમાર પડી હતી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.