Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે કેન્દ્ર સરકારે અનલોકમાં છુટછાટો આપવાની સત્તા રાજય સરકારોને...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજ્યભરમાં આગામી ચારથી પાચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવતા રાજય સરકારે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે ચેઈન સ્નેચરો પણ સક્રિય બની ગયા છે અને નાગરિકોના ગળામાંથી ચેઈન...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસ.જી.હાઈવે પર આવેલા સિંધુભવન રોડ આજકાલે ચર્ચામાં છે. માલેતુજાર નબીરાઓની રાત્રી બેઠકનું આ મુખ્ય કેન્દ્ર છે....

અમદાવાદ: મા કાર્ડધારકોને ઝડપથી સારવાર આપવામાં ઠાગાઠૈયા કરવા અને તેમની પાસેથી ખોટી રીતે નાણા ઉઘરાવાતા હોવાની રખિયાલ નારાયણ હોસ્પીટલની ફરીયાદો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે લોકોની વિચારસરણીમાં મોટો ફેરફાર જાવા મળી રહ્યો છે. તેમાં પણ હવે સલામતીને પ્રાધાન્ય આપવામાં...

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોમાં શહેરમાં વેપારીઓને માર મારવાની તથા અપહરણ કરવાની ઘટનાઓ નોંધાઈ છે. જેને પગલે શહેરનાં વેપારીઓમાં ગભરાટ...

બંન્ને વાસણાના રહેવાસીઃ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે તથા પાસા પણ થયો છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હેરમાં લોકડાઉન દરમ્યાન પણ...

અમરાઈવાડી પોલીસે મોડી સાંજે જ્યુસ સેન્ટર પર દરોડો પાડી રૂ.૩ લાખની કિંમતની વિદેશી દારૂ જપ્ત કર્યો (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં...

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સૌરાષ્ટ્રઅને દક્ષિણ  ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જા કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં અસહ્ય...

ગાંધીનગર: રાજ્યમાં આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યાં છે. આજે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં...

માણાવદર:આ વર્ષે કોરોના વાયરસને લઇને સાદગી પૂર્ણ રીતે માણાવદરના સુપ્રસિધ્ધ ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, : ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પુનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે. ધાર્મિક અને  આધ્યાત્મિક લોકો ગુરુને ભગવાન પછી બીજુ સ્થાન...

(પ્રતિનિધિ)બાયડ: કોરોના ને લઈ સૌ કોઈ પોત પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ધનસુરા તાલુકાના દોલપુર ના દિવ્યાંગ સામાજિક કાર્યકર...

સાકરીયા: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા પર્વ ગુરુ-શિષ્ય શ્રદ્‌ધા- સમર્પણ ભર્યા સંબંધોના સંકલ્પિત ભાવનાની પુનઃજાગૃતિ માટે ખૂબ જ અગત્યનો ઉત્સવ છે....

તા. ૫ જુલાઈ ને રવિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મણિનગર દ્વારા નાદરી ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

(પ્રતિનિધિ)ભરૂચ: ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે તેથી આપણે ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ.ભગવાન...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.