(માહિતી બ્યુરો, પાલનપુર), અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારીનો સામાનો કરી રહ્યું છે. આ કોરોના સામે ર્ડાકટરો, નર્સ, પેરામેડીકલ સ્ટાફ,...
Gujarat
કોરોનાને હરાવનાર વધુ ૮ વ્યક્તિઓને રજા અપાઇઃ- બનાસકાંઠાના ૩૨ અને ૧ મધ્યપ્રદેશનો કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં...
‘ ગુજરાતે અમને બધુ જ આપ્યું છે.... અમે પાછા આવીશુ જ...’ કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો.... અનેક લોકો જ્યાં...
અમદાવાદ શહેરમાં સાત દિવસના ચુસ્ત lockdown બાદ આજ સવારથી કરીયાણા શાકભાજી તથા ફળફળાદિ દુકાનો હજી શરુ થઈ ગઈ છે તેમજ...
પરિવારની યાદ તો આવે છે પણ મા ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે: ભારતીબેન ઠાકોર પાલનપુર,પ પરિવારનીયા તો આવે છે પણ...
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કોરોના મહામારી સામેની લડાઈને રાજકીય રંગ આપી કોરોના વોરિયર્સનું મનોબળ તોડવાની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને...
તા.૧૬ મે શનિવાર ના રોજ અપીલ કરવામાં આવશે. ગાંધીજીની જેમ આત્મનિર્ભર -સ્વાવલંબી બનવું જોઈએ. ર૧ સદી ભારતની બનાવવી હોય તો...
વન અને પર્યાવરણ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી શ્રી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સ્થિતી સામાન્ય બનાવવા તેમજ લોકોની...
ગાંધીનગર - અમદાવાદ છ માર્ગીય લેનના માર્ગનું બાંધકામ શરૂઃ અન્ય કામો પણ ટૂંક સમયમા શરૂ કરવાનુ આયોજન પકવાન ચાર રસ્તાા...
૬ દિવસમાં પરિવાર પોતાના વતન મધ્યપ્રદેશના રતલામ પહોંચ્યો હતો જયપુર, લોકડાઉન થયું ત્યારથી તમે ઘણા કિસ્સા વાંચ્યા અને સાંભળ્યા હશે...
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિએ અમદાવાદના અસારવા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું...
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરે આત્મ નિર્ભર બને તે ખાસ યોજના જાહેર કરી છે....
મોરબીના વીસીપરામાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા, બાળકોને રસી આપવી તેમજ કોરોન્ટાઇન કરેલ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવાની ફરજ અદા કરતાં નર્સ...
અમદાવાદ શહેરમાં 7 દિવસ માટે જાહેર કરવામાં આવેલ ચુસ્ત લોકડાઉન નો અમલ 15મી મે થી પૂર્ણ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને...
અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીની શ્રમિકોને ખાસ અપીલ જિલ્લા કલેકટર શ્રી કે.કે નીરાલાએ જણાવ્યું છે કે,શ્રમિકો મામલતદાર કચેરીથી સંપર્ક કરવામાં ન આવે...
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા જિલ્લા પ્રશાસન સતત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહ્યું...
• એરપોર્ટ પર જ તેમના હેલ્થ ચેક-અપ કરી તેમના પસંદગીના સ્થળોએ લઈ જવાયા ‘મારી નોકરી છુટી ગઈ હતી...મને આવવા મળ્યું...
ધન્ય છે, COVID-19 સામે લડનારા કેન્સરગ્રસ્ત દર્દીઓ અને COVID-19ની સામે બાથ ભીડનારા એ લડવૈયા તબીબો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)...
નિવેદનીયા વાયરસથી પીડાતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ગૃહ રાજ્યમંત્રીનો સણસણતો સવાલ ‘‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન’’નું ગતકડું માત્ર રાજકીય લાભ ખાટવા અને તૂષ્ટિકરણની...
વલસાડઃ વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સી.આર.ખરસાણે વલસાડ જિલ્લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન...
ઝાઝા હાથ રળિયામણાં : દાતાઓ અને સેવાભાવી યુવાઓના સથવારે સેવાયજ્ઞ- સેવાયજ્ઞનું માધ્યમ બન્યું સોશિયલ મીડીયા - અહેવાલ- પ્રફુલ પટેલ, માહિતી બ્યુરોઃવલસાડઃ...
અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 એપ્રિલથી સાત દિવસ માટે ચુસ્ત લોકડાઉન નો અમલ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ...
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 એપ્રિલથી સાત દિવસ માટે ચુસ્ત લોકડાઉન નો અમલ થઈ રહ્યો...
લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌરવ દિનની કરેલી ઉત્સાહભેર ઉજવણી માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા દરેક સ્પર્ધામાં પ્રથમ...
આજથી 12 તારીખ થી ધનસુરા બજાર સદંતર બંધ છે.લોકડાઉનને લઈ અને અરવલ્લી જિલ્લા માં કોરોના ના વધી રહેલા કેસો ને...

