Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) વલસાડ, સંઘપ્રદેશ દાનહ સાંસદે પંચાયતી રાજ કાયદાની સ્વાયત્તીકરણને લઈ સદનમાં મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું ધ્યાનાકક્ષણ કરતા...

(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકાના પાંસરોડા ગ્રામ પંચાયતનું આંકલિયાના મુવાડા વિસ્તાર જેમા ૫૦ થી વધુ પરિવાર વસવાટ કરે છે જેમા ૩૦૦ થી...

  ૩ વર્ષથી પ્રોજેક્ટનું કામ શરૂ થવા છતાં હજુ અધુરૂ જ છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરને સ્માર્ટ સીટી બનાવવા, ટ્રાફિક...

પથ્થરકુવાના યુસીડી ભવનને નવનિર્મિત કરવામાં આવશેઃ અમુલ ભટ્ટ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ડી.કે. પટેલ હોલના...

રીક્ષા ગેંગનો ત્રાસ શહેરમાં યથાવતઃ શાહીબાગમાં ફરીયાદ દાખલ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં રથયાત્રાનો તહેવાર હોઈ સમગ્ર શહેરની મોટાભાગની પોલીસ બંદોબસ્તમાં...

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર પંથકના ઉમરવાડા માર્ગ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન...

(તસ્વીરઃ- મોહસીન વહોરા, સેવાલીયા) (પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલીયા ખાતે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, સિવિલ...

(પ્રતિનિધિ) સંજેલી, સંજેલી તાલુકા મથકે વર્ષોથી દર શુક્રવારે હાટ બજાર ભરાય છે જેમાં ફળફળાદી શાકભાજી કાપડ વાસણ મરચા મસાલા જેવા...

(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુર શહેરની જાણીતી લાયન્સ કલબ ઓફ પાલનપુરનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો આ...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીઆ જીઆઈડીસી માં આવેલ સેન્ટ ગોબિન નામની કમ્પની માંથી ત્રણ ટ્રકો ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરતા સ્થાનિકો...

ખેડબ્રહ્મા, દરવર્ષે નીકળતી ખેડબ્રહ્મામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજરોજ રંગેચંગે સંપન્ન થઈ હતી ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં આવેલ ઠાકોર મંદિર અને...

(પ્રતિનિધિ) સેવાલીયા, અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે શ્રી જગન્નાથ મંદીર , અડાલજ ના અધ્યક્ષ શ્રી એસ. કે.નંદા સાહેબ તથા તેમની ટિમ...

(પ્રતિનિધિ) મોડાસા, વરસાદી માહોલ ભક્તો માં અનેરો ઉત્સાહ ઃ ઠેર ઠેર અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં આજે...

વિરમગામ, અષાઢીબીજે વિરમગામ શહેર સહિત રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. વિરમગામ શહેરના ૪૦૦ વર્ષથી...

(પ્રતિનિધિ) ભરૂચ, અષાઢી બીજના આજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે નાગરિકોને દર્શન આપવા તેમના દ્વારે...

અમદાવાદ નજીક ભાડજ ગામ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે સુવર્ણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે મહાઆરતીમાં મોટી સંખ્યામાં...

પૂજ્ય મહંતસ્વામીએ ભારત અને વડાપ્રધાન મોદીની સુરક્ષા-સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા  આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.