Western Times News

Gujarati News

ખેડબ્રહ્મામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે સંપન્ન

ખેડબ્રહ્મા, દરવર્ષે નીકળતી ખેડબ્રહ્મામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજરોજ રંગેચંગે સંપન્ન થઈ હતી ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં આવેલ ઠાકોર મંદિર અને શ્રી રાધાકૃષ્ણ મંદિર સમિતિ ખેડબ્રહ્મા દ્વારા રથયાત્રાનું આયોજન થાય છે વહેલી સવારથી જ ખેડબ્રહ્મા શહેર અને આસપાસનાં ગામોમાંથી ભક્તોએ મંદિરે આવવાનું હતું ભક્તોની કૃષિ મંદિર સરકારી ઉઠ્‌યું હતું સવારે ભગવાનની પૂજા અર્ચના અને આરતી જેવા કાર્યક્રમો થયા હતા જેનો ભક્તોએ ભાગ લીધો હતો રથયાત્રા માટે ખૂબ સુંદર રીતે ભગવાન નો રસ તૈયાર કરાયો હતો અનેક સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ભાવિકોને વિરામ માટે ઠંડાપીણા તથા અલ્પાહાર ની સગવડ કરાઇ હતી ખેડબ્રહ્માના માણેક ચોક વિસ્તારમાં વેપારીઓ દ્વારા તમામ ભક્તોને શીરાનો પ્રસાદ અપાવ્યો હતો.

ખેડબ્રહ્માના ઠાકોર મંદિર પ્રશાસન રથયાત્રા જૂની પોસ્ટ ઓફિસ જૈનદેરાસર બ્રહ્માજી ચોક બસ સ્ટેન્ડ મહાકાળી મંદિર જાનકી સોસાયટી આરાધના સિનેમા થઈ હનુમાન મંદિર માણેકચોક સરદાર ચોક થી મોદી હસમુખભાઈ ના નિવાસ્થાને ભગવાનના મૂછાળી પહોંચી જજો રથયાત્રાનું સ્વાગત કરાયું હતું અને રથયાત્રામાં સામેલ તમામ લોકોને ભોજન પીરસાયું હતું અહીં તમામ લોકો માટે વિરામ રાખ્યો હતો વિરામ બાદ રથયાત્રા સમય ફરી શરૂ કરાઈ હતી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.