Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદમાં ગોળવાળા વણિક પરિવાર દ્વારા વર્ષો પહેલા ટાઉનહોલ બનાવવા દાન કર્યું હતુ. જેથી પેટલાદમાં ગોળવાળા ટાઉનહોલ બન્યો હતો....

(માહિતી) અમદાવાદ, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં જનસેવા કાર્યોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ.દા કૃષિ યુનિવર્સિટી ખેડબ્રહ્મા અને ઇફકો સાબરકોઠા ના સહયોગથી પોષણવાટિકા મહા અભિયાન વૃક્ષા રોપણ કાર્યક્રમની...

ભાવનગર, ભાવનગરના શામપર- સીદસર ગામે રહેતા અને ભાવનગરના નિર્મળનગરમાં હીરાનો ધંધો કરતા ભાર્ગવભાઈ રમેશભાઈ જેતાણી અને અલ્પેશ ધનજીભાઈ જેતાણી નામના...

બાયડ, આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બાયડ વિધાનસભા તાલુકો બાયડ ની અંદર જય અંબે મંદબુદ્ધિ આશ્રમમાં...

આહીર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું આહીર સમાજે શિક્ષણ-તાલીમને પ્રાધાન્ય આપી રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિ, યોજનાઓ અને સુશાસનનો લાભ મેળવીને...

વર્ષ ૨૦૦૫માં જ્યારે ગુજરાત વિદ્યુત બોર્ડનું જુદી જુદી સાત કંપનીઓમાં વિભાજન કરવામાં આવ્યું ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય...

શહેરા, પંચમહાલથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલના શહેરામાં બિલ્ડરની બેદરકારીને કારણે માસુમનું મોત થયું છે. ૮...

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે  MoU કરવામાં આવ્યા મતદારોની સહભાગિતા દ્વારા...

દમણ, સંઘપ્રદેશ દમણના દરિયામાં રવિવારે દારૂનો નશો કરી નાહવા પડેલા પાંચ પર્યટકો દરિયામાં ડૂબ્યા હતા. જાેકે, સ્થાનિક લોકોએ પાંચમાંથી બે...

સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામની શાળા ક્રમાંક 319 માં આચાર્ય તરીકે ફરજ બજાવતા  કવિ, લેખક, અભિનેતા,...

(પ્રતિનિધી) ગોધરા, કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહી છે.ઉપરવાસના બજાજસાગર સાગર બંધમાંથી પાણી છોડવામાં...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ચીર પુરાતન રાષ્ટ્રની આધારશીલા થકી ભારતને વિશ્વ ફલક પર અગ્રેસર કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ખેડબ્રહ્મા શહેર ભારતીય...

(પ્રતિનિધિ) નડિયાદ, ડી.ડી.આઈ.ટી નડિયાદ દ્વારા અત્યાર સુધી ૨ સ્ટાર્ટઅપ સક્સેસ થયા છે જેના પાયામાં સ્ટાર્ટઅપ અંગે વિચાર આવવો જરૂરી છે...

મુંબઈ, હિંદ મહાસાગરના તાજ સમાન ભારત 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારા સાથે વિશિષ્ટ અનેક ફાયદા ધરાવે છે. વ્યૂહાત્મક સ્થાનને અને દરિયાકિનારાની...

૮૯ તાલીમાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર અપાયા (પ્રતિનિધી) ભરૂચ, આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આજ રોજ પદવી દાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના જુના સરદાર બ્રિજ નીચેથી થેલા માંથી શાકભાજી લેવા જતા વૃદ્ધાને ત્યજી દીધેલ નવજાત ઈજાગ્રસ્ત હાલતમા...

અમદાવાદ, ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ ઉર્ફે કેમિકલકાંડ બાદ પણ બુટલેગર સુધરવાનું નામ નથી લેતા અને બિનધાસ્ત પોલીસના ડર વગર લાખો રૂપિયાનો...

તંત્ર દ્વારા રોજનાં ૧૦૪ ઢોર પકડવામાં આવે છે અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ બેફામ રીતે વધ્યો છે. મોટા ભાગના વિસ્તારના...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બહેરામપુરા ખાતે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.