Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ભારતમાં બેન્કો સર્વિસ ચાર્જિસ તરીકે દર વર્ષે તગડી કમાણી કરી છે જે સંસદમાં રજુ થયેલા આંકડા પરથી સાબિત...

નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ વિભાગના મંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના...

તહેવારોના સમયમાં ડુંગળીના ભાવમાં વધારો થયો (એજન્સી)અમદાવાદ, ટામેટા બાદ હવે ડુંગળી સામાન્ય લોકોને રડાવશે. કહેવાય છે કે, ડુંગળીના ભાવમાં વધારો...

ભીલવાડા, રાજસ્થઆનના ભીલવાડામાં બાળકી પર ગેંગરેપ અને પછી તેને ઈંટની ભઠ્ઠીમાં ફેંકી દેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો....

અયોધ્યાઃ હાથે બનેલા તાળા માટે વિશ્વપ્રસિદ્ધ અલીગઢના એક બુર્ઝગ કારીગરે અયોધ્યા રામમંદીર માટે ૪૦૦ કિલોનું બનાવ્યુું છે. રામભકતો સત્યપ્રકાશ શર્માએ...

મુંબઈ, સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો છે. પ્રથમ દિવસે કારોબારમાં બીએસઇ સેન્સેક્સ ૦.૩૫ ટકાના વધારા સાથે...

૩ વર્ષમાં આટલા લાખ કરોડ જમા થયા આ સિવાય કંપનીએ સરકારને આપવામાં આવેલા ટેક્સ અને લોકોને આપવામાં આવેલી રોજગારીની તકો...

બે સગીરોને એક બોટલમાં પેશાબ પીવા માટે દબાણ કર્યું લખનૌ,  ઉત્તર પ્રદેશનાં સિદ્ધાર્થનગર જિલ્લામાં બે બાળકો સાથે ર્નિદયતાનો કિસ્સો પ્રકાશમાં...

કેન્દ્રીય ગૃહમંત્રીએ પૂણેમાં સહકારી સમિતિઓનાં સેન્ટ્રલ રજીસ્ટ્રાર કાર્યાલયના ડિજીટલ પોર્ટલનો શુભારંભ કરાવ્યો નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે...

(એજન્સી)મુંબઈ, મોટાભાગની ટીવી સીરિયલોની કહાણી ભલે સાસુ-વહુ વચ્ચેની દુશ્મનાવટની આસપાસ ફરતી હોઈ પરંતુ કાંદિવલી વિસ્તારમાં રહેતા અને ૭૦થી વધુની ઉંમર...

નવી દિલ્હી, હરિયાણાના નૂંહમાં હિંસા દરમિયાન, સહારા હોટલ જ્યાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે....

દેશના ૫૦૮ રેલવે સ્ટેશનના નવિનીકરણનો શિલાન્યાસ કરતાં વડાપ્રધાન-મોદીએ કાયાકલ્પ થનારા રેલવે સ્ટેશનનોનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું છે ઃ દેશમાં અમૃત ભારત...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરીઃ શહીદ વીરનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના...

રાજ્યસભામાં આજે રજૂ થશે દિલ્હી ઓર્ડિનન્સ બિલ નવી દિલ્હી,  દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ સંબંધિત અધ્યાદેશ આવતીકાલે એટલે કે, ૭ ઓગસ્ટે...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ૩ જવાનો શહીદ થઈ ગયા છે. કુલ પોલસી અધિકારીએ જણાવ્યું કે,...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.