Western Times News

Gujarati News

National

નવીદિલ્હી,જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાકાંડમાં સામેલ ૮ શૂટર્સની ઓળખ થઈ ગઈ...

નવીદિલ્હી,મની લોન્ડરીંગ કેસમાં પકડાયેલા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઈડીએ વધુ એક કાર્યવાહીના ભાગરૂપે તેમના નિવાસે સવારથી દરોડા પાડયા...

#Radhikamerchant મુંબઇ, સામાન્ય રીતે મુંબઈ જીવંત સાંસ્કૃતિક દ્રશ્ય ધરાવતું શહેર છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી એહિં કોઇ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ...

પ્રધાનમંત્રીએ નાણા મંત્રાલયના પ્રતિષ્ઠિત સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું "આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને નવી ઊર્જા સાથે સંકોચવાની અને નવા સંકલ્પો માટે...

નવી દિલ્હી, ભાજપે લોકસભા અને વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.ભાજપે ઉત્તર પ્રદેશની આઝમગઢ સીટથી દિનેશ લાલ...

નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ચારથી પાંચ દિવસમાં આકાશ સ્વચ્છ સ્પષ્ટ રહેવાની ભવિષ્યવાણી કરી છે. દિલ્હી ફરી...

ચેન્નાઈ,દુબઈથી ચેન્નાઈ આવેલા પ્લેનના ટોઈલેટમાં દાણચોરી કરીને લઈ જવામાં આવતા ૬૦ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે, જેની કિંમત લગભગ ૪.૨૧...

ગાઝિયાબાદ,ઉત્તર પ્રદેશના વારાણસીમાં વર્ષ ૨૦૦૬માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપી વલીઉલ્લાહને ગાઝિયાબાદની કોર્ટે શનિવારે દોષી ઠેરવ્યા છે. કોર્ટ વલીઉલ્લાહની સજા...

મુંબઇ,મહારાષ્ટ્રના સોલાપુરની કોર્ટે રાજસ્થાની દંપતિને ફાંસીની સજા ફટકારી હતી. દંપતિ બાડમેરના રહેવાસી છે. અદાલતે દંપતિને ૧૬ મહિનાની બાળકીનું જાતિય શોષણ...

નવીદિલ્હી,ઇડીએ ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મિલકતોની હરાજી માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. આ અંતર્ગત તેના વર્લી સ્થિત સમુદ્ર...

નવીદિલ્હી,વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘માટી બચાવો આંદોલન’ પરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો....

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યા એક સનકી વ્યક્તિએ અવૈધ સંબંધોની શંકામાં પોતાની પત્નીનું નાક કાપી...

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્મા અને નવીન જિંદાલને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ પ્રવક્તા નૂપુર...

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ ફરી એકવખત કોરોનાગ્રસ્ત થઈ છે. એક્ટ્રેસ કેટરિના કૈફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેટરિના કૈફ...

મુંબઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઇ પાર્ટીનો ઉલ્લેખ થાય છે તો ફેમસ ડિરેક્ટર કરન જાેહરનું નામ સૌનાં મોઢે આવે જ...

શ્રીનગર, આશરે બે વર્ષના ગાળા બાદ ૩૦ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા પહેલાં જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ...

શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો છેલ્લા કેટલાક દિવસથી ટાર્ગેટ કિલિંગનો શિકાર બની રહ્યાં છે. આ વચ્ચે સરકારે શ્રીનગરમાં સુરક્ષિત મનાતી જગ્યા અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.