Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલે ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી દીધી છે. સીબીઆઈએ...

નવી દિલ્હી, ટોચની બ્લૂચિપ કંપનીઓમાં સીઈઓને મળતા પગાર અને ભથ્થા હંમેશાથી ચોંકાવનારા રહ્યા છે. તેમાં પણ આઈટી કંપનીઓ તગડો પગાર...

રાંચીમાં તોફાની ટોળાને કાબૂમાં લેવા ફાયરિંગ, દિલ્હી, મોરાદાબાદમાં પણ પ્રદર્શન, લખનૌમાં આવેલી ટીલેવાળી મસ્જિદ પર લોકોએ નારેબાજી કરી રાંચી, ભાજપના...

મુંબઈ, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું અને ટ્રેડિંગના અંતે લાલ નિશાન પર બંધ થયું. બોમ્બે સ્ટોક...

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી કરી પ્રવેશ આપી ન શકાય. આ સાથે જ ન્યાયમૂર્તિ...

નૈનીતાલ,ઉત્તરાખંડમાં વધુ એક માર્ગ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. નૈનીતાલ જિલ્લાના ઓખાલકાંડા પાસે એક કાર ઊંડી ખીણમાં પડી, જેમાં...

નવીદિલ્હી,નુપુર શર્માએ વિવાદિત નિવેદન પયગંબર વિરૂદ્વ આપતા સમગ્ર વિશ્વમાં આ નિવેદનની ટીકા થઇ રહી છે જેના લીધે ભારતની બદનામી થઇ...

નવીદિલ્હી,ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ એફઆઇઆર નોંધાયા બાદ પાર્ટીને વધુ એક આંચકો...

નવીદિલ્હી,પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણીનો વિવાદ અટકતો જણાતો નથી. શુક્રવારની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ઉગ્ર વિરોધ...

વારાણસી , કાશી વિશ્વનાથ મંદિરને પૂરેપુરું સુવર્ણમય કરવાનું કામ ગઈકાલે ગુરુવારે પૂરું થઈ ગયું હતું. મંદિરના ગર્ભગૃહ બાદ હવે મુખ્ય...

ચંદીગઢ, પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે ખેડૂતો માટે ટ્યુબવેલનો લોડ વધારવાની ફી ૫૦% ઘટાડીને ૨૫૦૦ રૂપિયા કરી દીધી...

નવીદિલ્હી, ઇન્ટરપોલે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. તેણે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાની...

મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર પક્ષીને બચાવવા માટે કારમાંથી નીચે ઉતરેલા 43 વર્ષીય વેપારીને ટેક્સીએ ટક્કર મારી હતી. બાંદ્રા વરલી...

‘શાન તેરી કભી કમ ના હો એ વતન’......! કાશ્મીર પર હુમલો કરનારા પાકિસ્તાનને ૧૯૪૮, ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધમાં પોતાના જાનની બાજી...

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નિખીલભાઈ કરીયલે ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી આઈ.એચ. સૈયદ સામેના કેસ નું સૈધાંતિક મુલ્યાંકન બાદ...

મુંબઇ,મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી છે. રાતે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં બુધવારે રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.