Western Times News

Gujarati News

National

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને સલામ કરી વિભાજનની...

પ્રધાનમંત્રીએ ડૉ. એચ.વી. હાંડેના જુસ્સાની પ્રશંસા કરી, જેમણે આઝાદીની જાહેરાત કરતા 75 વર્ષ જૂના અખબારને સાચવી રાખ્યું My message on...

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! છોંત્તેરમા સ્વતંત્રતા દિવસની...

મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદે જૂથ સાથે સરકાર બનાવ્યા બાદ ભાજપે રાજ્યમાં મોટો ફેરફાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ...

ન્યુયોર્ક, અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર સ્ટેજ પર હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્‌સ અનુસાર,...

નવીદિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૮૧૫ નવા કેસ...

 સંસ્થાને મળતા દાન વગેરેમાં આધાર-પાન સહિતની માહિતી ફરજીયાત  દેશમાં ચેરીટેબલ ટ્રસ્ટો અને આ પ્રકારની સંસ્થાઓ દ્વારા રાખવામાં આવતા હિસાબોના નિયમોમાં...

નોકરી માગનારાઓની લાગી લાઈન! આ હોટલમાં પહેલા વધુ લોકો નોકરી માટે સંપર્ક કરતા ન હતા, પરંતુ અત્યારે ત્યાં નોકરી શોધનારાઓની...

નવી દિલ્હી, સ્વતંત્રતા દિવસના ત્રણ દિવસ પહેલા જ દિલ્હીને ધ્રુજાવવાની એક કોશિશને નાકામ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે પુર્વી...

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પત્ની સોનલ શાહ આજે હર ઘર તિરંગાની ઝુંબેશ શરૂ થતાં જ તેમના નિવાસસ્થાને ત્રિરંગો...

નવી દિલ્હી, મોક્ષ મેળવવાની લાલસામાં તમે ઘણા કિસ્સાઓમાં લોકોને અચંબિત કરતા પગલાઓ ઉઠાવતા જાેયા હશે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં...

નવીદિલ્હી, બિહારમાં રાજકીય અપસેટ બાદ વિપક્ષનો જુસ્સો આસમાને છે. તો તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે બીજી પાર્ટીઓએ પણ બિહારમાંથી...

ફ્લેગ કોડના ભાગ-3 મુજબ કોઈએ પણ વાહન પર ધ્વજ લહેરાવવો જોઈએ નહીં ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨ની મુખ્ય વિશેષતાઓ ‘હર...

વેપારીને ત્યાં દરોડામાં ૩૯૦ કરોડની બેનામી સંપત્તી જપ્ત (એજન્સી)મુંબઈ, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે....

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છોકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. રસપ્રદ વાત એ છે કે...

પ્રધાનમંત્રીએ પાણીપતમાં 2જી ઇથેનોલ પ્લાન્ટ સમર્પિત કર્યો-"જૈવિક-બળતણ એ પ્રકૃતિનું રક્ષણ કરવાનો પર્યાય છે - આપણા માટે જૈવિક-બળતણ એ હરિયાળું અને...

આઠમા પગાર પંચની રાહ જાેતા કર્મચારીઓને આંચકો નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, પરંતુ...

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વિદેશ નીતિને નવો આકાર આપ્યો છે. આ વિદેશ નીતિના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.